SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ અધાને અપેા કહે, લાગે કડવાં વેણુ; ધીરે ધીરે પૂછીએ, ભાઈ શાથી ખાયાં નેણ, મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. પહેલાં ચેક આવે છે. ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ માંડવીના વીશા એસવાલ માનસંગે બધાવ્યા છે. દેરાસરને કર્ણોદ્ધાર પણુ આ માનસંગ શેઠે કરાવેલા છે. તેથી આ ટુંક તેમના નામથી પ્રસિદ્ધ થઈ છે. મેરકવશીની ટુંક અબજીનાં મંદિરમાંથી તખી બાજુના દરવાજામાં થઈ મેરક વશીમાં જવાય છે. આ મંદિરમાં સહસ્ત્રા પાર્શ્વનાથજીનાં સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૫૯ માં થઈ છે. પ્રદક્ષિણા અહિં છે. તેમાં પ્રભુજી બિરાજમાન છે. પ્રદક્ષિણામાં અષ્ટાપદ પર્યંતની રચના છે. આ ટુકા જીર્ણોદ્ધાર સિદ્ધરાજના મંત્રી સજ્જને કરાવ્યા હતા. કારણી વગેરે શિલ્પ આ ટુકમાં સારૂં છે. ભીમાંકુંડળીયાએ અહિ કુંડ ખંધાવ્ય હતા. અને અઢાર રત્નના હાર પ્રભુજીને ભેટ ધર્યાં હતા. સગરામ સોનાની ટુ કમેકરવશીની ટુંકમાંથી સગરામ સાનીનો ટુકમાં જવાય છે. આ સગરામ સેાની પંદરમાં સૈકામાં થયેલા પુણ્યવાન શ્રાવક હતા. વઢીયાર પ્રદેશના-ગૂજરાત બાજુના લેલાડ ગામના તેઓ મૂલ રહેવાશી હતા. તેલણે શ્રી સામસુંદરસૂરિજીના ઉપદેશથી આ ટુંક બધાવી છે. આ ટુંકમાં મૂલનાવક સહસ્રા પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે. જેની પાછળના અહિ પ્રતિષ્ઠા થયેલી છે. પ્રદક્ષિણામાં ૩ દેરાસરે છે. આ ટુંક ગિરનારના આ વિભાગમાં સૌથી ઉચી દેખાય છે. કુમારપાલ મહારાજની ટુંક–કાલિકાલ સર્વૈજ્ઞ શ્રી. હેમચ ંદ્ર સૂરિજી મહારાજાના ઉપદેશથી પરમાતકુમારપાલે ૧૧૪૪ ભવ્ય જિનમદિરા અધાવ્યા હતાં. ગિરનાર તી પર પણ તેઓએ ભવ્ય મંદિર ખધાવ્યું હતું. આ મંદિરને જ઼ાદ્દાર માંગરોલના શેડ ધરમશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy