SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર મનમાં મરડાઈને તું, મુરખ શીદ મલકાય છે, પ્રબલ સત્તા દેવની ત્યાં, ધાયું કેનું થાય છે. જગડુશાના સમયની વાવ, તેમનો મહેલ તેમજ અન્યાન્ય પ્રાચીન અવશેષો નજરે પડે છે. કચ્છના અન્ય જૈન તીર્થો : કચ્છ પ્રદેશમાં અન્ય સુંદર જૈન મંદિરો આજે પ્રસિદ્ધ છે. અંજારમાં ત્રણ દેરાસરો છે. મુદ્રા કે જે કચ્છનું પેરીસ કહેવાય છે. અહિં ચાર જિનમંદિરો છે. ભુજ : કચ્છનું પાટનગર ગણાય છે. અહિં ત્રણ દેરાસરો છે. શાન્તીનાથ ભ. નું ભવ્ય જીનાલય છે. આ સિવાય શ્રાવૃત કર્લોલ પાર્શ્વનાથજીના ચમત્કારી મુર્તિનું મંદીર છે. આખા કચ્છ પ્રદેશમાં આ કર્ણમુર્તિનું મહત્વ ઘણું છે. આપણે મુર્તિના પ્રતિષ્ઠા સમયે સ્વામી વાત્સલ્ય કરતા ઘીના એક કુંડલામાંથી ઘી નીકળે જ ગયું કુંડલામાં જોતા તેમાં ઉદ્દેશી શાહવાળી ચમત્કારીક મુર્તિના દર્શન થયા આ સુંદર જીનમંદિર ઠેઠ મંદિર પરના કળશથી પ્રારંભી જમીન પર્યંત એક સરખા રંગથી શુશોભિત બનાવવામાં આવે છે. કેકારમાં બાર શિખરોવાળું મોટું મંદિર છે. જે આખા કચ્છ પ્રદેશમાં નથી. આ મંદિરની ઉંચાઈ ૭૪ ફીટ છે. લંબાઈ પહોળાઈ ૭૮૫૪ ફીટની છે. જખૌમાં આઠ સુંદર દેરાસરે છે. તેમાં વિ. સં. ૧૯૫૦માં શેઠ જીવરાજ રતશીએ બંધાવેલું રત્નકુટુંબ મંદિર મુખ્ય છે. નળીયામાં ચાર સુંદર મંદિર છે. દાનવીર શેઠ નરશી નાથાનું આ મુલ વતન છે. તેમણે અહિ વિશાલ મંદિર બંધાવ્યું છે. તેમાં બે સુંદર જિન મંદિર છે. મોટા મંદિરને નવ શિખરે વાગડ પ્રદેશમાં કંટારીયા તીર્થ પ્રસિદ્ધ છે. ગામ નહાનું છે પણ સ્થાન ગમી જાય તેવું છે. શ્રી મહાવીર સ્વામીજીનું મનોહર દેરાસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy