SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય; અંતર વૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રગટાય. આજે વિદ્યમાન છે. મહાશ્રાવકે જગડુશાહું આ જ ભદ્રાવતી નગરીના નિવાસી હતા. સ. ૧૩૧૫ ના દુષ્કાલમાં એમણે જે સખાવતા કરી છે. તે ઇતિહાસના પાનાં પર અમર થઈ ચૂકી છે. ત્યારબાદ આ નગરી ભગ થયા. મંદિરના નાશ થયેા. અને મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમાજી કેટલાક સમય સુધી સધને ન મળ્યા. એટલે વિ. સં. ૧૬૨૨ માં શ્રીસંઘે મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, મૂલનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીજીને બિરાજમાન કર્યાં. આ પ્રતિમાંજી પણ પ્રાચીન છે. અને વિ. ના ૭ મા સૈકામાં જન શલાકા થએલા છે. પાછળથી પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન તિબ સઘ્ધને પ્રાપ્ત થયા. દેરાસરની બાજુમાં દેરીમાં તેમને બિરાજમાન ત્યાબાદ નગરને ધીરે ધીરે વ્યાપાર ઘટતા જૈનેની વસતિ ઘટતી ગઈ. હાલ જે મંદિર છે, તેને જર્ણોદ્ધાર વિ॰ સ૦ ૧૯૩૯ના મહા સુદિ ૧૦ ના થયા છે. મંદિર બાવન જિનાલયનું અતિશય અદ્ભુત તથા ભવ્ય છે. ૪૫૦ ફુટ લાંબા-પહેાળા ચેાકની વચ્ચે એક મંદિર આપેલુ છે. મદિર લગભગ ૪૦ ફૂટ ઉંચું છે. ૧૫+૮૦ ફુટ લખાઈપહેાળાઈવાળું આ દેરાસર રમણીય લાગે છે. મંદિરને રંગમંડપ વિશાલ છે. આ દેરાસરછમાં ૨૧૮ સ્તંભેા છે. મંદિરને બન્ને બાજુ અમાશી છે. પ્રવેશદ્વાર સુંદર કારીગરી વાળુ છે. મંદિરમાં સુંદર ચિત્રકામ છે. આ દેરાસરમાં સેકડે। જિનપ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજા તથા કુમારપાલ રાજાના સમયના છે. અહિં દરવર્ષે ફાગણુ સુદિ ૩-૪-૫ ના મેળા ભરાય છે. અને ધજા ચઢાવવામાં આવે છે. ધમ શાળા ચારે ખાયે વિશાલ છે. વિ॰ સં॰ ૧૯૩૮ માં પાટણ નિવાસી સંઘવી નગીનદાસ કરમચઢે ભદ્દેધરના જે અતિહા સિક કાડયા ત્યારતી આ તિર્થં વધુ પ્રસિદ્ધિમાં આવ્યુ, હાલ જૈન ભેાજનશાળાની વ્યવસ્થા અહિં છે. મંદિરના વહિવઢ શેઠ વર્ધમાન *લ્યાણજીના નામથી ક્રુચ્છના પ્રતિષ્ઠિત સગૃહસ્થા કરે છે. ગામમાં Jain Education International ૧૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy