SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૯૯૬ શ્રી સિદ્ધાસળજીમાં નવાણ્યુ યાત્રા તેમજ ચાર્તુમાસ રહી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના સદઉપયાગ કર્યાં હતા તેમજ પાતાના વતનમાં આયંબીલની ઓળી કરાવી, તેમજ દેરાસરજીના જીર્ણોદ્ધાર કરાવી પેાતે ઉભા રહી તન, મન, અને ધનના ભાગ આપી સુદર દૈદીપ્યાન, જીન મદિર બનાવ્યુ. તેમજ તેના નીભાવ માટે રૂા. ૫૦૦૦) પાંચ હજાર સાધારણખાતામાં ત્થા ।. ૫૦૦૦) પાંચ હજાર કેસર સુખડ ખાતામાં આપી સારા લાભ લીધા હતા ત્યારબાદ રાહીશાળામાં મુંબઇથી શ્રીનવપદ આરાધક સમાજને શ્રાશ્વતીઆળી પ્રસંગે આમત્રણ આપી રૂા. ૩૩૦૦૦) લગભગ તેત્રીશ હજાર ખ કરી સારા લાભ મેળવ્યેા હતેા. તેમજ શ્રી તાલધ્વજ ગિરિ તીમાં ભાજન શાળાની સ્થાપના કરી આજે લગભગ અઢાર વર્ષ થવા આવ્યા ને આવનાર યાત્રીકને પ્રથમ દિવસે મે ટ્રેક ફ્રી જમાડવામાં આવે છે ઉપરાંત ભાજન શાળાનું નવું મકાન બંધાવી તેમાં રૂા ૧૩૦૦૦) તેર હજાર આપી આલીશાન ભાજનાલય બનાવ્યું છે, ઉપરાંત આપણે ઘેર પણ સ્ટીલ વાસણા નહી હોય તેવા વાસણા તેઓશ્રી તરફથી ભાજન શાળામાં ભેટ આપવામાં આવ્યા છે, આ નૂતન ભાજન શાળાનું ઉદ્ઘાટન શેઠ ભાગીલાલ મગનલાલના શુભ હસ્તે સ.૨૦૧૮ ફાગણ સુદ ૭ કરવામાં આવેલ છે, આ પ્રસંગે આચાર્ય શ્રીમદ્દ રામચંદ્ર સુરિશ્વરજી મહારાજ પણ યાત્રાર્થે પધાર્યા હતા. સ, ૨૦૧૪માં પાનસરમાં ભવ્ય ઉજવણુ કરી શ. ૩૦૦૦૦) લગભગ ત્રીસ હજાર ખર્ચ કરી સારા લાભ લીધા હતા. શ્રી શેરીસામાં ભેાજન શાળાના મકાન માટે રૂા. ૮૦૦૦) આઠે હજાર આપ્યા હતા. સ. ૨૦૧૭ માં અને તે અગાઉ સ્થાપના કરી ત્યારે ૫૦૦૦) આપી પોતે ઉદ્ઘાટન કરેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy