SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણુ કામ પણ આવડે, ક્રૂરતા નિત્ય અભ્યાસ; નટ ચાલે છે. દારડે, શીખે વરસ છ માસ. કુદરતના આ રમ્ય સ્થળમાં જાત જાતની વનસ્પતિઓ થાય છે.. દિ’ઉગ્યે ગ્રામ્ય જનતા હરડ હરડા વરાધના પત્તા, આંમળા, બીલામાં,. વત્સનાગ, ધેાળી મુસલી અને માથા તથા ખસના દરદ પર ચેપડવાના મૂળીયાના ટેપલા ભરી વેચવા આવે છે. આ બધી ઔષધિઓને પાક અહિં વિપુળ પ્રમાણમાં થતે હાવાથી સસ્તી પણ મળે છે. શ્વેતાંબરી દશ દહેરાંના મુખ્ય દરવાજો પેઢી આગળ પડે છે. સામે બગીચે છે. શિખર બંધી હેરાંમાંના ત્રણમાં બીજે માળે ચામુખજી તથા ભિખે છે પ્રત્યેકમાં મૂર્તિના મુખાવિંદ તેજસ્વી છે. (૧) શામલીઆપાર્શ્વનાથ, જગત શેઠે બંધાવેલું આ દેહરૂ પ્રવેશતાં સામે હાઈ માટું છે. આરસની દવાલા પર તીથૅના નકશા તેમજ કમાને પર ચાંદીના પતરામાં વિવિધ રંગી વેલબુડ્ડાએ ઝબકી રહ્યા છે. શામયાજી (૩) જશરૂપજી નવલખાનું ચદ્ર પ્રભુ (૪) ભેરૂદાનજીનુ પાર્શ્વનાથ (૫) કાનપુરવાળાનુ પાર્શ્વનાથ (૬) ગાડીપાર્શ્વનાથ (૭) ચિંતામણુજી (૮) સુપાર્શ્વનાથ (૯) શુભ સ્વામી અને (૧૦) ગેડીપાનાથ-નુ મળી દશ મનેાહર ધવળ ગીજીનાલયેા. ઉપરાંત ૨૪ જીનની શ્યામપાદુકાઓને દાદાજીના પગલાં પણ છે. ગેાખલામાં સ્ફટિકના બિબ પશુ . છે. ધર્મશાળાની બહાર પાછલી બાજી ડાખા હાથે દાદાજીની છત્રી તેમજા થાડે દૂર જીનપગલાની દહેરી છે. રથયાત્રાને વરધેાડા ત્યાં થાભે છે. આ તરફની વસ્તી રાંકડી ને કંગાળ છે. આમ છતાં શામ નીયાજી પ્રત્યે અપૂર્વ ભક્તિ ધરાવે છે. યાત્રાળુઓએ તેમને અન્નવસ્ત્રની સહાય આપવી જરૂરી છે. એઠું અન્ત યાને બાફેલા ખારક અહીં જી। યાને ન ખાવા લાયક ગણાય છે. તેરાપંથીના છે તેમજ દિગબરીનું મંદિરે પણ:જોવા લાયક છે. મૂર્તિએ જાણે ગાઢ ધ્યાનમાં લીન ન હેાય એવેા ખ્યાલ આવે છે. વળી ચાતરફ આલેખેલા આગમ વચને વાંચી આનંદ થાય છે. ધાતુ બિએ પરતુ તેજ પણ ઝળહ-ળતું હૈાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy