SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ જાના સહિ રહના ન અદ્રિ, ભરના વીસવાવીસ; દે। દીન દુનિયા કે લીયે, મત ભુલા જગદીશ. અહીથી પગદંડી માગે ૧૧ માઈલ પર ઈશરી યાને પાનાથ સ્ટેશન છે. સામે સુદે ધર્મશાળા છે. વહીવટ શેડ આણુજી કલ્યા*ણુજીનેા છે. દિગંબર બધુએ સાથે પહાડ સંબધી તકરાર ઉભી થતાં અહીં આ પેઢીની સ્થાપના થયેલી છે. ડુંગરને માલિકી હક્કે શ્વેતાં"અરાને કાયમ રહ્યો છે. આ શિખરજીને પહાડ સમ્રાટ અકબરે કર મુક્ત કરી જગદ્ગુરૂશ્રી હીરવિજયજીને અર્પણ કર્યાં હતા. વળી અહમ દશાહે ઈ. સ. ૧૭૫૨ માં મધુવન કાટી, જયપારીયાનાળુ, પ્રાચીનનાળુ, જળહરીકુંડ, પારસનાથ તલાટી, વચ્ચેના ૩૦૧ વીધા વાળે આ પહાડ જગત શેઠ મતાખરાયને ભેટ આપ્યા હતા. અહી યાત્રા આસેાથી ફાગણ સુદ ૧૫ સુધીની ગણાય છે. પછી ભીલામાને લઈ પાણી બગડવાથી યાત્રાળુ આ તરફ આવતા નથી શિખરજી પહાડની ઉંચાઈ ૪૪૮૮ ડુટની છે. મથાળા સુંધી સડક ને કેટલાક ભાગમાં પગથીઆ છે. વળી વચમાં રસ્તે ટુંકાવવાની કેડીયેા પણ આવે છે. ઉપર ચઢવા સારૂ ડાળીઓ મળે છે. જે જતાં આવતાના વ્યક્તિ દીઠ રૂ. ૩૫ લે છે. કંતાનના મેાજા વાપનારે ગીરીડીયામાંથી જ ખીદી લેવાં. કાઠીમાં રમરના શુઝ મળે છે જે માફક આવતાં નથી. પગે ચાલનારે હાથમાં લાકડી રાખવી જરૂરની છે. કેમકે ઊઁચાઈ ચઢવામાં એ ટેકા રૂપ છે. આ પવિત્ર પહાડ પર તીકર શ્રી પુરૂષાદાની પાર્શ્વનાથ ઉપરથી પહાડ પારસનાથ હીલ તરીકે -સુપ્રસિદ્ધ છે. સ્થાન બહુ જ પવિત્ર તે શાન્તિજનક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy