SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આ એકલો જાણી એકલે, છોડીને ઘરબાર, ૫૧ શુભાશુભ ફળ સાથે આવે, નિચે એ નિરધાર. જનમંદિરે, ઉપાશ્રયે અને જ્ઞાનભંડારે-સુરતને વૈભવ પહેલે ગોપીપુરામાં હતો. એની સાક્ષી પૂરનારા સંખ્યાબંધ ભવ્ય, ગગન ચુંબી જિનમંદિરે આજે અહિં–ગોપીપુરામાં વિદ્યમાન છે. ગોપીપુરામાં ઓશવાલ કાચ મહોલ્લે, મેટી પિળ, માળી ફળિયું, મેટા રસ્તે આદિ લત્તાઓમાં લગભગ ૨૨ જિન મંદિરે શોભી રહ્યાં છે. આમાં માળી ફળીયામાંના બે દેરાસરોનાં શ્રી આદીશ્વરનું દેરાસર મહારાજા કુમારપાલના સમયનું છે. આ સિવાય મોટી પોળમાંનું શાતિનાથ ભ નું દેરાસર ખૂબ જ મોટું અને વિશાળ તથા પ્રાચીન છે. ગોપીપુરામાં મેહનલાલજીના ઉપાશ્રયની સામે વકીલના ખાંચામાં ધર્મનાથના દેરાસરના ભોંયરામાં શ્રી સુરજમંડન પાર્શ્વનાથ ભા.ની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. વડાચૌટામાં છે. નાણાવટમાં બે, દેસાઈ પિળમાં ત્રણ, છાપરીઆ શેરીમાં બે, ગોળ શેરીમાં બે, તેમજ શાહપુર, સયદપુર, સોનીફળિયા, નાનપરા, સગરામપરા, હરિપરા વગેરે લત્તાએમાં સુંદર જિનમંદિરો છે. આ રીતે ૪૫ જિનમંદિરે તેમ જ અન્યાન્ય ઘર દેરાસરો સુરતમાં આવેલાં છે. સુરત શહેરની બહાર અઠવા લાઈન્સમાં ભવ્ય, ગગનચુંબી શિખરબંધી શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર વિશાલ ચેક તથા બાગની મધ્યમાં આવેલું છે, સામે સેનેટેરીયમ છે, તેમજ રસ્તાઓ પર સુરતના જન ઝવેરીએ વિશાળ બંગલાઓ આવેલાં છે. કતાર ગામમાં પણ બે સુંદર જિનમંદિર છે. આમાં એક તે વિશાળ અને રમણિય છે. તથા ભવ્ય ધર્મશાળાઓ પણ છે. કતારમમાં સુરતથી લગભગ ૨ માઈલ થાય. કાર્તિકી તથા ચૈત્રી પૂર્ણિમાએ સંધ સહિત વાજતે-ગાજતે અહિં શેત્રુજ્ય તીથના પટદર્શન માટે બધા જૈને આવે છે. એ વેળા સુરતના જૈનને મેટો મેળો અહિં ભરાય છે. આ બધાં જિનમંદિરે ઉપરાંત ઉપાશ્રયો પણ સુરતમાં સંખ્યાબંધ છે. જેમાં મુખ્યત્વે ઓશવાલા મહોલ્લામાં નેમુભાઈની વાડીને ઉપાશ્રય, વડાટાને ઉપાશ્ય સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy