SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ માની ધ્યાની ચતુર નર, તીને રહેત ઉદાસ; ૧ ખર ઘુવડ મુર્ખ પશુ, સદા સુખી પ્રતિરાજ. કારટાજી પ્રાચીન તી છે. ધારા નગરીના સુપ્રસિદ્ધ મહાકવિ ધનપાળે સત્યપુરીય મહાવીર નામના અપભ્રંશ પ્રાકૃત ભાષાના મહાન ગ્રંથમાં કેરટ તીના ઉલ્લેખ કર્યો છે. શ્રી જ્ઞાનવિમળમૂરજી પેાતાની તીમાળામાં કાર ઢઈ જીવિત સામી વીર ’ લખે છે. < નાકાડાજી મારવાડમાં બાલેાતરા રેલવે સ્ટેશનથી ૩ ગાઉ દૂર નાકાડાછ આવેલ છે. આનું પ્રાચીન નામ વીરમપુર નગર અથવા મેવા નગર હતું. ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કાઈ રાજાના વીરમસેન અને નાકારસન એ પુત્રાપાતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પેાતાના નામ પરથી વીરમપુર અને નક્કોરનગર વસાવ્યું. અને ભાઇઓએ જૈનધમ સ્વીકારી પેાતાના નગરમાં બાવન જીનાલયનાં એ ભવ્ય મંદિશ બંધાવ્યા; એકમાં શ્રી ચંદ્રપ્રભુ ભગવાન અને ખીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલીભદ્ર સ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી; આ નાડકાર નગર એ જ વમાનનુ નાકાડા અને વીરપુર. નાકાડાથી ૨૦ માઇલ દૂર ગામડું છે જ્યાંના ખંડેરા જ જેવા મળે છે. વીરમપુરમાં ૨૭૦૦ જૈનાના ધર હતાં. વિ. સ. ૧૨૮૦ માં આલમશાહે આ નગર પર હલ્લે કર્યો અને નગર ટયું, અને મદિરા તાડયાં. બાદશાહ નાકેટા તરફ ધસ્યા. સત્રને તેની જાણ થતાં નાકારા જીનાલયની ૧૨૦ મૂર્તિએ બે ગાઉ દૂર કાલિદ્રહમાં સંતાડી દીધી. મંદિર ખાલી જોઈ બાદશાહ ચાલ્યેા ગયા. મંદિર ફરીથી કરાવ્યુ` પણ મૂર્તિ મળતી નહેાતી. નાકેાટાના જૈનને સ્વપ્ન આપ્યું કે મૂર્તિએ કાલીદ્રહમાં છે, ત્યાંથી મૂર્તિ કાઢીને સંધે ૧૪૨૯ મા પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સ્થાપના કરવામાં આવી આ નાકાટા-નાકાડા તરીકે પ્રસિદ્ધ છે. Jain Education International 4 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy