SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કુમતિ કદાગ્રહ મુક તુ, શ્રત ચારિત્ર વિચાર; ભવ જલ તારણુ જૈનધમ, તે તું મનમાં ધાર. સધ તીને વહિવટ કરે છે. દર મહિનાની સુદિ પૂર્ણિમાએ યાત્રાળુએને ભાથું અપાય છે. પાષદશમ-માગશર વદ ૧૦ના મોટા મેળા ભરાય છે. ત્રણ દિવસ નવકારશીનું જમણ થાય છે અને રથયાત્રા નીકળે છે. શમ સૈન્યુ ભીલડીયાથી ઉત્તર ધિશામાં બાર ગાઉ અને ડીસા કેમ્પથી વાયવ્યમાં દશ ગાઉ રામ તીથ આવેલું છે વિક્રમ સ. ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુનાં ચૈત્યનમાં શ્રી સદેવસૂરિએ આઠમા તીર્થં કર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની વિવિધપૂર્વક પ્રતિષ્ઠા કરાવી આથી પણ પ્રાચીનતાના પૂરવા મળે છે. વિ. સં. ૮૦૭માં સુપ્રસિદ્ધ આમરાજા પ્રમેાધક શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરૂ શ્રી સિદ્ધસેનસૂરિજીએ આમરાજાને રામસેનમાં ઉપદેશ આપ્યા હતા. ૧૯૭ રામ સૈન્યથી એક માઇલ દૂર ખેતરમાં એક ટીખા નીચેથી એક સવાઁ ધાતુની પ્રતિમાનું સુદર પરિકર નીકળ્યું છે. અગ્યારમી સદીમાં રામ સૈન્યમાં રધુસેન રાજા હશે અને અનેક પ્રભાવિક આચાય દેવે અહીં પધારતાં અને તેમનાં ઉપદેશથી અનેક શુભ કાર્યો થતાં હશે. રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે. આ મદિરના ગૃહર થયા છે, નીચે ભોંયરૂ છે. જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફૂટ મેાટી શ્રી ઋષભદેવ ભગવાન આદિ ૪ પ્રતિમાઓ છે. ત્રણ કાઉસગ્ગીયા છે અને શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. ગામ બહાર ખાદતાં ટીબાએમાંથી પ્રાચીન મૂર્તિઓ. ખડિયા, મન્દિરાના પત્થરા. વાવે, સક્કિાઓ વગેરે નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy