SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સાજી હાય શરીર તેા, સધળી વાતે સુખ; નહિ તે નાણું બહુ છતાં, દિન દિન પ્રત્યે દુ:ખ. માજુએ આવેલી છે, જેમાં કામસ કાલેજ, મેડિકલ કાલેજ, પ્રે, રા, ટ્રેનીગ કાલેજ, તેમજ એલ. આર જૈન ખેડીગ, સી. એન. વિદ્યાવિહાર, દવાખાના, હોસ્પીટલે પણ શહેરમાં અદ્યતન સામગ્રી સહિત આજે હયાત છે; જેમાં શેડ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ. શહેરના મધ્ય ભાગમાં સીવીલ હેાસ્પીટલ, વગેરેના સમાવેશ થાય છે. સા જનિક વ્યાખ્યાન હાલામાં, ટાઉનહેાલ, પ્રેમાભાઈ હેાલ, તથા હંસરાજ પ્રાગજી હાલ, આદિ છે. જાહેર લાયબ્રેરીમાં શેઠ માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી, દાદાભોઈ નવરાજ લાયબ્રેરીમાં છેલ્લામાં છેલ્લાં પ્રકાશતે વાંચવા મળે છે. તદુપરાંત, ગાંધી પુલની નજીક શાંતિનગર સેાસાયટી તરફ જતાં ગુજરાત વિદ્યાપીઠનું પ્રસિદ્ધ મકાન આવેલુ છે. ત્યાં આજે છેલ્લામાં છેલ્લી ઢબથી લાખ્ખાના ખર્ચે તૈયાર થયેલું નવજીવન પ્રેસ, અને તેના પ્રકાશને પુસ્તક વગેરે માટેના કાર્યાલયની જબરજસ્ત . ઈમારત આવેલી છે. તેમજ શહેરમાં ગુજરાત વિદ્યાસભા, તેનું કાર્યાલય, ગુજરાત સમાચાર દૈનિક પત્રનુ` બિલ્ડીંગ, સંદેશ પત્રનું હિંડીંગ, પાવરહાઉસનુ લાલદરવાજા પરનું મકાન, આ બધા અદ્યતન ઢબનાં સકાતા શહેરનાં દનીય સ્થળે છે. એકદરે ધમ, સંસ્કાર, વિદ્યા કલા, વ્યાપાર, ઉદ્યોગ, ઈત્યાદિ અનેક અગાથી સમૃદ્ રાજનગર-અમદાવાદ શહેર હિંદના ભારતવર્ષના સુપ્રસિદ્ધ પ્રાચીન, અતિહાસિક શહેરામાં અગ્રસ્થાન ધરાવે છે. * ૧૭૯ * Jain Education International નરોડા-અમદાવાદ શહેરથી ઉત્તર-પૂર્વ॰માં ૫ માઈલ દૂર નાડા ગામ આવેલુ છે. ગામમાં હાલ તા ૨૦૨૫ શ્રાવકાના ધરા છે. પહેલાં ધરે વિશેષ હતાં, ધંધા વ્યાપાર હાલ નહિ હોવાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy