________________
પ્રકાશન અંગે કિંચિત્
"
સામાન્ય રીત એવી છે કે સ સયેાગાના વિચાર કરવા, ખલા-બલની તુલના કરવી અને તેમાં એક કાર્ય કરવા જેવુ લાગે તે જ તેને હાથ ધરવું, પરંતુ આ પ્રકાશન સંબંધી જૂદી જ ઘટના બની છે. સ. ૨૦૧૭ના આમે માસમાં એક દિવસ એકાએક સ્ફુરણા થઈ કે “ શ્રી મહાવીર પ્રભુનાં વચનાને સંગ્રહે પ્રકટ કર. આ વખતે મારી તે અંગે કંઇજ તૈયારી ન હતી, એટલું જ નહિ પણ હાલમાં કાઈ નવું પ્રકાશન કરવું નહિ, એવેાનિય કરીને હું બેઠા હતા. અને હાથ પર રહેલાં બે-ત્રણ કામ પતાવવામાં મશગુલ હતા. અંતઃસ્ફુરણા કેમ થાય છે? કયારે થાય છે? તેની પાછળ કાઈ દૈવી સ`કેત હોય છે કે કેમ? એ ચવાનુ આ સ્થાન નથી, પણ એટલું જણાવવુ જોઈએ કે જ્યારે પણ એક કાર્યની અંતઃકરણમાં જોરદાર સ્ફુરણા થાય છે, ત્યારે તે કા` અવશ્ય કરવા જેવુ હાય છે અને તેમાં યશ અને લાભ અતેની પ્રાપ્તિ થાય છે.
ભૂતકાલમાં મારાં કેટલાંક પ્રકાશને આ રીતે થયાં હતાં અને તે યશસ્વી નીવાં હતાં. વળી જીવનની અતિ વિષમ પામાં અંતઃસ્ફુરણાએ જ કામ આપ્યું હતું, એટલે અંતઃસ્ફુરણાને અવગણવી નહિ, એવા સંસ્કાર મારા મનમાં દૃઢ થયા હતા. આ સયાગામાં જોરદાર અતઃસ્ફુરણાને હું અવગણી કેમ શકું?
ત્રણ નવકાર ગણીને કલમ હાથમાં લીધી અને પ્રકાશન સંબધી યેાજના ઘડી કાઢી. આ યેાજના એ પ્રકારની હતી કે ‘ પુસ્તકનું નામ શ્રી વીર–વચનામૃત રાખવું, તેમાં ૫૦૦ વચનાના સમઢ આપવા, પુસ્તકને ક્રાઉન ૮ પેજી કદમાં કલામય રીતે ૧૨ ફામ માં છાપી કોંગણ માસમાં પ્રકટ કરવું અને તેનું લવાજમ રૂપિયા પાંચ રાખવુ.
3