________________
૨૨
ન રહે માટે મે' આ કૂવા ખાદાવી તૈયાર રખાવ્યા છે સરળ અને શાંત સ્વભાવવાળી આરામશેાભા માતાની દ્રીષ્ટિ ને દુષ્ટબુદ્ધિ ન જાણવાથી કૂવા પાસે જઈ નીચું માં કરીને કૂવા જોવા લાગી. લાગ જોઇને વેરણે તેને કૂવામાં ઉથલાવી પાડી, કૂવામાં પડતાં પહેલાં પૂર્વે વરદાન આપેલા દેવનુ સ્મરણ કર્યુ તેથી તત્કાળ દેવે ત્યાં આવી તેને ઝીલી લીધી અને તે દેવતા વિપ્ર પત્નીને તેના પાપકમના બદલેા આપવા તૈયાર થયા ત્યારે આરામશેાભાએ તેને શાંત પાડયો. કારણકે ઉત્તમ પુરુષ ગમે તેવી સ્થિતિમાં હાવા છતાં પેાતાની સજ્જનતા ાડતા નથી.
પછી નાગકુમાર દેવે કૂવામાં એક પાતાળગૃહ તૈયાર કરાવ્યું. તેમાં આરામશેાભા નિવાસ કરવા લાગી. ઉદ્યાન પણ તેની પાછળ કૂવામાં ઊતર્યું. હવે અહી આગળ વિપ્રાએ પેાતાની સાચી કન્યાને આરામશેલાના વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી, પલંગ ઉપર બેસાડી એટલામાં વિરૂપદાસી વર્ગ ત્યાં આવી પહોંચ્યા. દાસીએ ઓછા લાવણ્યવાળી, તેહિન વણુ વાળી, અપ્રમાણ શરીરવાળી તેમજ વિચિત્ર નેત્રવાળી, અનાવટી રાણીને આરામશાલા જાણી પૂછવા લાગી. હે મહારાણી, તમારું શરીર શૈાભા વિનાનું કેમ દેખાય છે. ત્યારે કૃત્રિમ મહારાણી રૂપ બ્રહ્મપુત્રીએ કહ્યું, હું મહાભાગ ! હું નથી જાણતી કે મને શે। રોગ લાગુ પડચો છે. કે જેથી મારૂ રૂપ વિગેરે સર્વ ચાલ્યું ગયું. આ સાંભળી કેટલીક તેની મા પાસે દોડી ગઈ અને સર્વ હકીકત નિવેદન કરી, કપટના કરડિયા જેવી તે વિપ્રા છાતી ફૂટતી ત્યાં આવી અને વિલાપ કરવા લાગી. હાય, હાય ? મારી મહેચ્છાએ નાશ થઈ. હું પુત્રી તને આ શું થઈ ગયુ? હે પુત્રી, તને આવા રાગ