________________
ચારુદત્તની કથા
આ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી છે, ત્યાં ભાન નામને વણિક વાસ કરતા હતા. તેને રૂપ, ગુણ, શીલસંપન્ન સુભદ્રા નામની પત્ની હતી. તે વણિક, ધર્મકાર્ય સાથે મનુચિત ભેગ ભેગવતે હતે.
કેમે કરીને એ શ્રેષ્ઠીને શુભ મુહૂર્ત યુક્ત શુભવાસરે એક પુત્રને જન્મ થયે, તેને જન્મત્સવ કર્યા બાદ અગિયારમે દિવસે સ્વજન-સંબંધીઓને ભોજન કરાવી તેનું નામ ચારુદત્ત રાખ્યું, ક્રમશઃ તે માતાપિતાના કમળ કરમાં ઉછરતો વૃદ્ધિ પામ્ય બધી કળામાં નિપુણ થઈ ધર્મશાસ્ત્રનો વિશેષ જાણકાર થયે; અનુક્રમે તે યુવાવસ્થાને પામે. ભવે ભાનુશ્રેષ્ટીએ સૌન્દર્યની પ્રતિમા જેવી સર્વ કળાને જાણકાર મૃગનયની મૃગાવતી (ભાનુશ્રેષ્ઠીના મામાની પુત્રી) જોડે ચારુદત્તના લગ્ન કરાવ્યાં, પણ શાસ્ત્રરસમાં મગ્ન રહેનાર ચારુદત્તને તેને સંગમ પિશાચિણી જેવું લાગત. રાત્રે મૃગાવતી શયનગૃહમાં દીપ પ્રદીપ્ત કરતી ત્યારે ચારુદત્ત ત્યાં પુસ્તક જ વાંચતો. આ વાતની ખબર તેના માતા-પિતાને પડી. દંપતીને આ વ્યવહાર જાણું તેઓને અત્યંત દુઃખ થયું, માતા-પિતા પરસ્પર