________________
૩૨૬, પ્રભુ બોલ્યા, “તે શું વાસણે તે વગર ઉદ્યમે બનાવ્યા ?” તે સાંભળી શાળાના મતમાં મગ્ન રહેનારે સદાલપુત્ર બે , “હે ભગવન્! ઊદ્યમ આદિને તે અભાવ જ છે. સંસારમાં સર્વ પદાર્થો નિયત છે જ,” ત્યારે પ્રભુ બેલ્યા; “હે સટ્ટાલપુત્ર! સાંભળ, કેઈ પુરુષ તારા પર કેપ કરી તારાં બધાં વાસણે ભાંગી ભૂકે કરે અને તારી પત્ની સાથે વિષય કીડા કરે તે તું એને શું સજા કરે ?” તે બલ્ય,
હે ભગવન્! તે હું તે પુરુષને તાડન કરૂં, બાંધું અને અનેક પ્રકારનું દુઃખ આપી મારું.” *
-
પહે
પ્રભુ બોલ્યા, “હે સટ્ટાલપુત્ર ! તારા મતથી સર્વ પદાર્થ નિયત જ છે. પણ જ્યારે પૂર્વ કથિત વસ્તુ નથી બનતી ત્યારે તું ક્રોધાદિ કેમ નથી કરતે? વળી તારા મત પ્રમાણે તારી સ્ત્રી સાથે પરપુરુષને સંગમ અને વાસણનું ફુટવું, તે પણ નિયત છે. જે એમ જ હોય તે તારે તે તેના પર ક્રોધાદિ પણ ન કરવાં જોઈએ. કેમકે તારા મત પ્રમાણે તે પ્રત્યેક વસ્તુ નિયત્ત જ છે, પરંતુ હે સટ્ટાલપુત્ર ! તારે ગુરુ શાળક અસત્ય પ્રરૂપણ કરનારે છે.” ઈત્યાદિ વીર પ્રભુનાં વચને સાંભળી સદાલપુત્રને મિથ્યાત્વરૂપ ઘેર અંધકાર નષ્ટ થયેઃ તેથી તે વિચારવા લાગેઃ “ગશાળાને ધર્મ યુક્તિયુક્ત નથી. પરંતુ શ્રી વર્ધમાન પ્રણીત ધર્મ જ સત્ય છે.” એમ વિચારી પ્રભુથી પ્રતિબંધ પામેલે સદાલપુત્ર બે, “હે ભગવન ! હું આપના મુખેથી ધર્મદેશને સાંભળવાની ઈચ્છા રાખું છું. ભગવન બોલ્યા સાંભળઃ–