________________
૩૭૫ વિદ્યાધરને ખૂબ માર મારી પેજને દર મૂકી આવ્યું છું. આ કમળમાળા મારી ભાણેજ છે. આ વાત ચાલે છે એવામાં અમિતતેજ વિદ્યાધરની માતા વિઘલતા પણ ત્યાં આવી પહોંચી. તે સાગરચંદ્રને જેઈ ઓળખી બેલી, હે પુત્ર! કહ્યું છે કે –
कः कल्पपादपोरत्न-निधि : को वा सुधारसः॥ अनंत फलदो लब्धो, योगः सत्पुरुषैयदि ॥ १ ॥
અર્થ: યદિ અનંત ફળ આપનાર પુરુષને એગ થયે છે. તે પછી કલ્પવૃક્ષ, રત્નનિધિ એને સુધારસ શું ચીજ છે? અર્થાત્ સપુરુષને એગ તે સર્વથી ઉત્તમ છે.
વળી, હે અમિતતેજ બેટા! નિશ્ચય આ મલયપુરને યુવરાજ, અને ચંદ્રકળા રાણીને લાડલે સાગરચંદ્ર છે. મેં આને નંદીશ્વરદ્વીપે જતાં જ હતું. તે સાંભળી કમળમાળાની રામાવલી વિકસિત થઈ. તે પ્રમુદિત થઈ વિચારવા લાગી. અહ! આ જગતમાં પુષ્યને પરિપાક કે છે? ક્યાં આ કુમાર અને ક્યાં હું નિશ્ચય વિધિએ અનુકુળ સોગ કર્યો. અમિતતેજ રાજાએ મેટા આડંબરપૂર્વક કમળમાળાનું કુમાર સાથે લગ્ન કર્યું. રાજકુંવરી, કુવરી મટી સૌભાગ્યવતી બની, તેને બ્રાહ્મણે “અખંડ સૌભાગ્યવતી ભવ” એમ આશીર્વાદ આપવા લાગ્યા.
ત્યારપછી કુમાર ઉત્સવપૂર્વક અમરનગરે આવ્યા તેના શ્વસુરે પણ તેને આડંબરપૂર્વક પ્રવેશ મહત્સવ કર્યો. ત્યાં રહી કુમાર, કમળમાળા સાથે સ્વેચ્છાએ વિષયસુખ સેવવા