Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 405
________________ ૩૮૨ કેઈ દેવને દેખાય છે? પછી તે ગાથાથે વિચારતે ત્યાં આવ્યો, કે જ્યાં રથ સાથે ભુવનકાંતાને મૂકી હતી. ત્યાં પિતાની પત્નીને રથ સાથે ગુમ થયેલી જાણે તે ખુબ વિષાદ ખેદ પામ્યો. પણ ગાથાર્થના સહારે તે આગળ ચાલ્ય, માર્ગમાં તેણે ઉંચુ ભવ્ય અને ધ્વજાપતાકા તેરણાદિથી મંડિત -એક જિનાલય જેવું, બહાર સરોવરમાં સ્નાન કરી તેણે કમળ પુષ્પ તડી રત્નમય જિનબિંબની પૂજા કરી–સ્તુતિ કરી. જિનાલયની શોભા જે તે ઊભે હતું તેવામાં મંગલપુરીને રાજા સુધર્મસેન આવ્યો. તે કુમારના પિતાને પરમ મિત્ર હતા. જિનરાજને પૂજી પાછા વળતાં રાજાએ સાગર ચંદ્રને જોઈ ઓળખ્યો પછી અતિ પ્રસન્ન થયેલા તેણે કુમાકરના ક્ષેમકુશળ પૂછળ્યા. સુધમસેન સાથે તેની સ્વરૂપશાળી સુંદરી નામની કન્યા પણ જિનનમનાથે આવી હતી. તે કુમારને જોઈ ખૂબ ખુશ થઈ, કેમકે, “પૂર્વે તેને કેઈનૈમિત્તિકે કહ્યું કે, “તારે પતિ સાગરચંદ્રકુમાર થશે.” આ લેકે - અહીં ઊભા છે એવામાં સિંહનાદ વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચ્યો જિનપ્રતિમાને નમન કરી તેણે કુમારને સ્નેહપૂર્વક કહ્યું, હે વત્સ! બહુ સારું થયું કે મારા પુણ્ય તું અહીં સકુશળ આવી પહોંચ્યો, કુમારે પૂછયું, હે સ્વામિન્ ! તમે કેણ છે? હે વત્સ! હું સિંહનાદ નામે વિદ્યાધરાધિપતિ છું. મારી પાંચે કન્યાનું તે પાણિગ્રહણ કર્યું છે તેથી હું તારે શ્વસુર છું. કુમાર બલ્ય, કે મેં પરણેલી તે કન્યાઓ અને આવાસ એકાએક કેમ ગુમ થઈ ગયે? તે ત્યે હે વત્સ! સાંભળ:- સમુદ્ર કિનારે અમિતતેજ

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412