________________
૩૭૬ લા.એક દિવસ શનિ સમયે સાગરકુમારપતિના પની સાથે રામથી સૂતે પણુપ્રભાતે પિતાને એક મહાપર્વતના શિખર પરાઈ. વિસ્મય પામ્યા તે વિચારવા લાગે અહે! ? કયાં મારે વાસ !: કયાં મને નિરંતર : રાજી રાખનારી કમળમાળા ! અને જ્યાં આ ભયંકર ગિરિશિખરૂ ખરેખર, હું વિષમ વિપત્તિમાં આવી પડ્યો છું એમ વિચારી તે ગાથાર્થ વિચારવા લાગ્યું. તેથી તેને શ્ધાપિપાસાનું દુઃખ પણ ન જણાયું.
ભયંકર અટવીમાં સિહું જેમ નિર્ભયં થઈ કુમારફતે ફરતે અશેક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિરાજ પાસે આવ્યો. વિવેકવંત કુમાર મુનિને વાંદી તેમની સામે બેઠે. મુનિએ પણ ધર્મલાભ” આપે. તેણે પૂછયું હે ભગવન! પ્રાણીઓને સુખ શાથી મળે ? મુનિએ તેને રેગ્યે જાણું તેના હિતાર્થે જ ઉપદેશ આપે કે જિનધર્મ આદરવાથી પ્રાણીને સર્વ પ્રકારના સુખે વગર આમંત્રણે આવી મળે છે. ધર્મ વિના જીવને અર્થ અને કામ, મળતા નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષનું જે મૂળ તે સભ્યત્વ કહેવાય સમ્યક્ત્વ વિન આરોધેલો ધસ નિષ્ફળ થાય છે. જે જીવ દેવગુરુધર્મરૂપ ત્રણતને સમ્યફ પ્રકારે. સહે, તેઓને ત્રિલેકનાથે સમક્તિ કહ્યું છે. રાગદ્વેષથી રહિત અઢાર દેષ રહિત યથાર્થ પદાર્થને સત્ય સમજાવનાર-કહેનાર ઐક્ય પૂજનીય, અને સર્વજ્ઞ એવા દેવું જાણવા પચમહોત્રતાયુક્ત.એઈ પ્રવચન માતાને પાળનાર સર્વદો સમભવધાળા, મિથ ધર્મોપર્દેશમાં હરહંમેશ તત્પર, અને કષાયથી મુક્તિા એિ ગુરુ જાણવા
:
{2
',
R
: