________________
૩૨૪
એક ગેાકુળ હતું. એ ઉપરાંત એને બીજી પણ ઘણી સમૃદ્ધિ હતી. નગર બહાર તેના માટીના વાસણના પાંચસેા હાટ હતાં. તે હાટા (બજાર)માં તેના પાંચસોં માણસા વ્યાપારાથે બેસતા. તેના ખીજા પણ કેટલાક માણસા રાજમાર્ગમાં બેસી વ્યાપાર કરતા હતા. એ પ્રકારે તેના નાકરા માટીનાં વાસણ બનાવતાં અને વેચતા.
re
એક દિવસ સદૃાલપુત્ર અશોકવાટિકામાં બેઠા હતા. તેવામાં એક દેવ પ્રત્યક્ષ થઇ ખેલ્યા; “ હું સદૃાલપુત્ર ! સાંભળ, કાલ સવારે સમ્યક્ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા સજ્ઞ ત્રણે લાકમાં પૂજ્ય અને કખ ધનથી મુક્ત એવા જિનેશ્વર દેવ સહસ્રામ્રવનમાં પધારશે. તું તેમને વાંઢવા જજે. અને પાત્ર, પાટ, વસ્ર, સથારા વગેરે આપી. એમની ઉત્તમ રીતે ભક્તિ કરજે. ” એટલું મેલી દેવ અદૃશ્ય થઈ ગયા. તે સાંભળી સટ્ટાલપુત્રે નક્કી કર્યું કે નિશ્ચય દેવે કહેલા ગુણાને ધારણ કરનારા મારા ધર્માચાર્ય મ"ખલીપુત્ર ગેાશાળક પધારશે. હું તેમને વાંઢવા જરૂર જઇશ. અને સારી રીતે વૈયાવૃત્ય કરીશ. એમ વિચારી તે પેાતાને ઘેર આવ્યા.
,,
અહી બીજે દિવસે પ્રાતઃકાળમાં શ્રી વર્ધમાનસ્વામી પધાર્યા. રાજાદિ નગરજના પ્રભુને વાંદવા ગયા. સદૃાલપુત્ર પણ વિધિપૂર્વક સ્નાન કરી શુદ્ધ વસ પહેરી મહાન રિદ્ધિ સાથે જિનેશ્વર પાસે આવ્યા. વીરને વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠા. પ્રભુ મધુર વાણીએ ખેલ્યા, “હું ભળ્યેા ! ધર્મ પ્રત્યે પ્રેમ, વિષયમાં વૈરાગ્ય અને કષાયના ત્યાગ; ગુણામાં