Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 387
________________ ૩૬૪ પાતપાતાના પ્રાણ વહાલા હોય છે. જીવહંસા મહાદુ:ખદાયી છે. કહ્યું છે કેઃ—— सुखार्थे दुःख संघातं, मंगलार्थेऽप्यिमंगलं ॥ जीवितार्थे धुवं मृत्युं, कृता हिंसा प्रयच्छति ॥ १ ॥ અર્થાઃ——સુખને અર્થે કરેલી હિંસા દુઃખને સમૂહ આપે છે મગળ માટે કરેલી હિંસા અપમગળ આપે છે અને જીવિતને માટે કરેલી હિંસા નિશ્ચય મૃત્યુ આપે છે. વળી “તું મરી જા” એમ કહ્યાથી પણ પ્રાણીને દુઃખ થાય છે તેા પછી દારુણ પ્રહાર વડે પ્રાણી કેમ દુઃખી ન થાય ? કુમારના વચન સાંભળી દેવી ખેાલી : હું કુમાર ! હું આજથી જીવ વધ નહીં કરું, એવી પ્રતિજ્ઞા લઉં છું. એમ કંહી દેવી અદૃશ્ય થઈ ગઈ. અહીં કાપાલિકે મારવા આણેલા પુરુષને પોતાના પ્રિય મિત્ર મંત્રીપુત્ર જાણી ષિત થયેલા કુમાર તેને ભેટી પડ્યો, પછી પૂછવા લાગ્યો હે મિત્ર! જાણતા છતાં તું આ દુષ્ટના વશ શી રીતે આવ્યો ? તે સાંભળી મંત્રીપુત્ર ખાલ્યા, હું યુવરાજ ! તમાને એકાએક ગુમ થયેલા જાણી રાજા રાણી પ્રમુખ સં નગર નરનારી બહુ શાકાતુર થયા, પછી રાજાએ કુળદેવીનું આરાધન કર્યું. તેથી કુળ દેવી પ્રગટ થઈ ખેલીઃ હે રાજન ! તું ચિંતા ન કર. થાડા દિવસમાં જ તારા પુત્ર મેાટી સમૃદ્ધિ સાથે તને મળશે. જ્યારે હું લેાકવાયકા સાંભહું ળવા ઘર બહાર આવ્યો, ત્યારે આ દુષ્ટાત્મા મને ઉપાડી અહીં લાવ્યો છે. યોગી પણ કુમાર વચનથી ખાધ પામ્યો,

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412