________________
ઉલ્લાસ દસમા
તેતલી પુત્રનું ચરિત્ર
હવે સમગ્ર સાધુ ગચ્છાધિપતિ શ્રી સુધર્માસ્વામી ચરમ કેવળી શ્રી જમ્મૂસ્વામીને ભવ્યજીવાના ઉદ્ધાર માટે તેતલીપુત્ર શ્રાવકનુ ચરિત્ર કહે છેઃ-~~
આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામની નગરી છે. તે નગ“રમાં નિત્ય મહાત્સવેા પ્રવતી રહ્યા હાવાથી સત્ યુગ અવતીઁ હાય એમ લાગતું. તે નગરનું નામ માત્ર પણ પ્રવાસીજનાને સતાષ પમાડે છે, કેમકે ઉદાર એવા તે નગર નિવાસી અતિથિ—અભ્યાગતાની આગતા સ્વાગતામાં નિત્ય તત્પર રહે છે. તે નગરમાં જાણે મેટામેટા પર્વતન હાય તેમ વિશેષ પ્રકારના ઉત્તુંગ દેવમંદિર છે, જાણે સ્વર્ગનાં વિમાનેાની હાર ન લાગી હાય! એવી મનેાહર મહાલયાની પરંપરા લાગી છે તે નગરમાં સ્ત્રી પુરુષો કેમ જાણે બૃહસ્પતિની જોડી ન હાય ! એવા બુદ્ધિવાળા છે. તે નગરના સરોવરો કમળ, કલ્હાર અને કુમુદના પરાગથી તેમ સુવાસિત સ્વચ્છ જળથી àાછલ છે. તે સરાવરા જાણે માન સરાવરની અપેક્ષા કરતા હાય તેમ જણાય છે! વળી તે નગરમાં જિતશત્રુ રાજા