________________
૩૬૩
સહિત આકાશ માર્ગો ઉડી. કેમે કરી તે કાલિકાદેવીના મંદિરે આવી. તે જોઈ કુમાર તે પરથી કૂદી એકાંતમાં સંતાઈ ગયે. ચિત્યમાં સ્મશાનવાળા કાપાલિકને જોઈ કુમાર વિસ્મય પામ્યો. તે ભુજા યોગીના શરીરમાં પ્રવેશ કરી ગઈ. કુમાર વધારે સાવધાન થઈ સંતાઈ .
અહીં કાપાલિકે પહેલાં કેઈ સુંદર આકૃતિના પુરુષને પકડી રાખ્યા હતા. તેની શિખા પકડી કાપાલિક બલ્ય, હે. પુરુષ! અત્યારે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી કેઈનું શરણું લે. હમણા હું આ શમશેરથી તારું મસ્તક છેદીશ. તે સાંભળી કુમાર બલ્ય, મને દેવાધિદેવ વીતરાગનું અને ભીમકુમારનું પણ શરણ હે. કાપાલિક બલ્ય, રે મૂર્ખ ! તે કાયર, ભીમકુમારનું શરણ તું શા માટે લે છે તે તે મારાથી માર ખાઈ કયાંક ભાગી ગયે છે. તેણે પિતાના “ભીમ” એવા નામને પણ લજાડ્યું. તે સાંભળી ભીમકુમાર પ્રગટ થઈ બલ્ય, અરે અધમયેગી ! તું આને શા માટે મારે છે? તે સાંભળતાં જ કાપાલિક તે પુરુષને મૂકી ભીમકુમાર પર ધ, અને બન્નેનું પરસ્પર ઘેર જંગ જામ્યું. કુમાર યેગીનું ગળું પકડી તેને પૃથ્વી પર પછાડી તેની છાતી પર ચઢી બેઠે. પછી બલ્ય, અરે અધમ! ચાંડાલ!! અત્યારે તે તું જ તારા ઈષ્ટ દેવને સ્મરી લે. કુમારની બહાદુરીથી ખુશ થયેલી કાલિકા પ્રત્યક્ષ થઈ બોલીઃ હે કુમાર ! મારા ભક્ત એવા આ યોગીને મુક્ત કર. હું તારા પર પ્રસન્ન છું માટે વરદાન માંગ. ભીમ બેલ્યો, હે દેવી! જે તું મારા. પર તુષ્ટ છે. તે તું પણ જીવદયા પાળ. કેમકે સર્વ જીવોને