________________
૩૩૯
તે જોઈ દેવ
"
<
વીજળી વેગે ગગન માર્ગે ગમન કરી ગયા. આ કાલાહુલ સાંભળી સદ્દાલપુત્રની પત્ની ત્યાં આવી પૂછવા લાગી; · હૈ સ્વામિન્! તમે શા માટે કોલાહલ કરે છે ? ? સદ્દાલપુત્રે જે બન્યુ હતુ તે જણાવ્યું. તે ખેલી, હું આય પુત્ર! કોઈ દેવે તમને ઉપસ કર્યાં જણાય છે. આપણા અધા પુત્ર સુખેથી સૂતા છે. હવે ખડિત વ્રતવાળા તમે ગુરુ પાસે જઈ આલેાચના લ્યા. ' પછી સવારે તે ગુરુ પાસેથી આલેાચના લઈ શુદ્ધ થયા.
વીશ વર્ષ સુધી, વીર પ્રણીત ધર્મને આરાધી અનશન પૂર્વક કાળ કરી પ્રથમ દેવલાકે અરુણા નામના વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા મહા સમૃદ્ધિશાળી દેવ થયા.
હવે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું. ‘· હે ભગવંત ! તે સદ્દાલપુત્ર ત્યાંથી ચ્ચવી કયાં જશે ?' પ્રભુ માલ્યા, હું ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં મુક્ત થશે. આવી રીતે સાલપુત્રના ચરિત્રને સાંભળી જમ્મૂસ્વામીએ પરમ સંવેગને પ્રાપ્ત કર્યું.
ઈતિ વાચનાચાય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીતિ મણીની રચેલી ગદ્યખંધ વધમાન દેશનાનો શ્રી સદ્દાલપુત્ર પ્રતિાધક નામક
શ્રાવક
સાતમા ઉલ્લાસ
સમાસ