________________
૩૪૯
ઉપા યુ, મારા ખાંધવાને સતાબ્યા. સતત પાંચ પ્રકારના વિષય સુખાને ઉપભાગ કર્યાં. સુપાત્રે દાન દીધું અને દીન દુઃખીઓના ઉદ્ધાર કર્યાં. હવે મારા પુત્ર પણ ગૃહભાર વહાવાને સમ થયા છે. માટે મારે શ્રાવક પડિમા આરાધવી જોઈ એ. એમ વિચારી તે પેાતાના જ્યેષ્ઠપુત્રને કુટુંબને ભાર સમર્પિત કરી પૌષધ શાળાએ આવ્યેા. ત્યાં રૂડી રીતે પ્રમાર્જન કરી દસથારા પર બેસી તેણે ડિમાતપ આરંભ્યુ.
હવે અતિ મદ્યપાન કરવાથી મદોન્મત થઈ કામાતુર થયેલી રેવતી વિખરાયેલા વાળે વ્યાકુળ થતી મહાશતક પાસે આવી અને શ્રૃંગારમય કામેત્પાદક વચનો ખેલવા માગી, “ હું પ્રાણેશ ! તમે પ્રાપ્ત થયેલા વિષય સુખાને છેડી મૂખની જેમ વ્ય શા માટે કાયકલેશ કરેા છે ?તમે દેવાદિ સુખને પ્રાપ્ત કરવા જે ઘાર તપસ્યા કરે છે તે તે કુદરતે તમને અહીં જ આપ્યુ છે. જે મેાક્ષ સુખની તમે ઈચ્છા રાખા છે, પરંતુ સુવર્ણ વર્ણ શરીરવાળી, ઉચ્ચ અને કઠણુ સ્તનવાળી, પુષ્ટ નિત ખમિખથી વિભૂષિત અને કેળના થડ જેવી સુદૃઢ જાઘવાળી કાઈ કામિની ત્યાં નથી. મૃંગ વીણા વેણુ આદિથી ઉપલક્ષિત નાટક પણ ત્યાં નથી. ઘી સાકરથી ભરપૂર મેાદક પ્રમુખ ખાદ્ય પદાર્થ પણ ત્યાં નથી. વળી જોવા લાયક પદાર્થોમાં મૃગનયની સ્ત્રીઓનુ પ્રેમ પ્રસન્ન મુખ એ જ ઉત્તમ કહ્યું છે. આવી કોઈ વસ્તુ મેાક્ષમાં તેા છે જ નહીં, તેા પછી શા માટે ઉપાધિ લઈ બેઠા છે ? હું નાથ ! જ્યાં પ્રિયંગુના વર્ણવાળી સ્ત્રીએ નથી અને તેમનું