________________
૩૬o
કમળ જેવી નાજુક કમળા નામની યક્ષિણી છું, તારા, મદભર યૌવન, રૂપ અને લાવણ્યથી મેહ પામી હું તને અહીં લાવી છું. તારા વિશાળ વક્ષસ્થળમાં મને તારી સુદઢ ભુજાઓ વડે સંતાડી તું મને ભગવ. વિલંબ ન કર. ઓ મારા પ્રાણેશ ! હું મારી વ્યથા શી રીતે કહું? હું કુસુમાયુધના બાણે વિધાણું છું. તું મારા પર કૃપા કરી મારી વિનંતિ સ્વીકાર. મને આલિંગન કર........
તે સાંભળતા કાને હાથ મૂકી કુમાર ચિતરવા લાગે, હું પ્રાણાતે પણ વ્રત નહિ ખંડું. ભલે આ મારા પર રુષ્ટ થાય કે તુષ્ટ થાય, પણ ઘણા દિવસથી પાળીને પુષ્ટ કરેલા મારા વ્રતને હું પ્રાણુતે પણ નહિ ખંડુ. એમ વિચારી તે બેફ હે સુંદરી ! સાંભળઃ–
વ્રત ભંગથી પ્રાણી સંસારમાં બહ પરિભ્રમણ કરે છે, કામગ તે અનર્થની ખાણ જેવા છે, વળી તે મુક્તિસુખના શત્રુરૂપ છે. કહ્યું છે કે –
न जातु कामः कामाना-मुपभोगेन शाम्यति ॥ हविषा कृष्णवर्मेव, भूया एव विवर्द्धते ॥ १॥
અર્થ –કામ ભોગવવાથી ઈચ્છા પૂર્ણ નથી થતી, પરંતુ અગ્નિમાં ઘીની પેઠે જેમ જેમ ભેગ ભેગવીએ તેમ તેમ વૃદ્ધિ જ પામે છે. વળી કહ્યું છે કે –
सल्लं कामा विसं कामा कामा आसिविसोवमा ॥ कामेय पत्थमाणा य, अकामा जंति दुग्गइं ॥२॥ અર્થ:––કામે શલ્યરૂપ છે, કામો વિષરૂપ છે અને કામે