________________
૩૫૭
એક દિવસ ચરમજિન શ્રી વર્ધમાનસ્વામી શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યમાં સમેસર્યા. જિતશત્રુ નરેશ પ્રમુખ નગર નિવાસી તેમને વંદના ગયાં. નંદિનીપ્રિય પણ જિનાગમન સાંભળી પ્રસન્ન ચિત્ત મેટા આડંબર પૂર્વક ત્યાં જઈ શ્રી વીરને વંદન કરી ગ્ય સ્થાને બેઠે. . . -
પ્રભુ ગભીર નાદે દેશના આપવા લાગ્યાઃ હે ભવ્ય લકે ! ચારે ગતિમાં મનુષ્ય ગતિ ઉત્તમ છે. દેવે સતત નિરંતર વિષયમાં આશક્ત હોય છે. તિયાને કોઈ પ્રકારને વિવેક હોતું નથી. અને નારકી તે અતિ તીવ્ર વેદના નિરંતર અનુભવે છે. માટે હે ભવ્યજી ! ત્રણે લેકમાં– ચૌદે રાજભુવનમાં અતિ દુર્લભ એવા મનુષ્યપણાને પામી તમે ધર્મ કરે. ધર્મથી દેવની સમૃદ્ધિ અને આ લેકમાં ભેગપગ સાથે નિર્મળ કીર્તિ મળે છે. તે ધર્મને મૂળ પાયે જીવદયા-અહિંસા છે. તે અહિંસા સમ્યક પ્રકારે પાળી અનંતા જ મુક્તિને પામ્યા, ભવિષ્યમાં પામશે અને વર્તન માન કાળમાં પણ પામે છે. રમ્ય સુખે, દિવ્ય સમૃદ્ધિ અને મનુષ્ય પણું પામવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે જન્મ જરા મરણથી બચવું હોય તે અહિંસા પાળો. જે જીવ પરજીવો પર કરુણું કરે છે તે ભીમકુમાર વત્ દેવને પણ માનનીય થાય છે. તે સાંભળી નંદિનીપ્રિયે પૂછયું; હે ભગવન ! તે ભીમકુમારે શી રીતે જીવદયા પાળી અને શી રીતે તે દેવોને માનનીય થયે? સ્વામી બોલ્યા સાંભળ