________________
૩૩૧ એ. ત્યાં એક દેવળ જોઈ માર્ગશ્રમથી થાકેલે દામન્નક. આરામ લેવા તેમાં સૂઈ ગયે. એટલામાં પૂજા કરવા સાગરપોત શેઠની પુત્રી ત્યાં આવી, તે જ્યાં પૂજા કરી પાછી ફરી.
ત્યાં તેણે દામન્નકને સૂતેલે જે. તે તેના રૂપને જોતી ઊભી હતી તેવામાં તેને એક કાગળ દેખાયે. તેના મસ્તકેથી કાગળ કાઢી વાગ્યે તે આ પ્રમાણે “હે પુત્ર! આ પત્રને વાંચી લાંબો વિચાર કર્યા વગર આ કુમારને વિષ આપજે.” તે વિષા નામની કન્યા વિચારવા લાગીઃ હાય ! હાય !! મારા પિતાએ આ શું ચાંડાલ કર્મ આદર્યું છે? આ સ્વરૂપવાન કુમારને વિષ નહીં પણ વિષાનું દાન આપવું યુક્ત છે. કુમાર પર મેહ પામેલી વિષાએ સનેહાધીન થઈ. વિષની આગળ. કાજળથી () કાને કર્યો એટલે કે વિષા આપજે. એ શબ્દ થઈ ગયું. પછી તે ચિઠ્ઠીની ઘડી કરી પાછી કુમારના મસ્તકે મૂકી પિતાના ઘરે આવી.
- અહીં ડીવાર પછી જાગેલે દામન્નક સાગરત-- શેઠના ઘરે ગયો, અને શેઠના પુત્રને પત્ર આપ્યું. લેખ વાંચી ખુશ થયેલા શેઠના પુત્રે તે દિવસ શુભ લગ્ન હોવાથી પિતાની બહેન વિષા સાથે કુમારને ધામધૂમપૂર્વક વિવાહ કર્યો. અહીં દામન્નકને જમાઈ બનેલે જોઈ શેઠને વજીઘાત જેવું થયું. તે ચિંતા કરતે બબડવા લાગે, હાય ! હાય !! મેં કાંઈ બીજુ જ વિચાર્યું અને વિધાતાએ કાંઈ બીજું જ કર્યું, પણ આવી. બાબતથી ગભરાય તે બીજા. મારી પુત્રી રંડાય તે ભલે, રંડાય પણ આને તે જીવતે નહિ જ મૂકું. એમ વિચારી તેણે પિતાના અંગત સેવકેને કહ્યું કે, “હે વીર ! આ મારે.