________________
૩૩૨
જમાઈ મારી નાખવા ચાગ્ય છે. માટે તમે આને છળથી મારી નાખા. હું તેનો યાગ્ય બદલા તમને આપીશ.” વી તે વાતને સ્વીકારી તેને મારવા માટે અવસર શેાધવા લાગ્યા; પણ કુમારના પુણ્યખળથી તેઓ સફળ ન થયા.
એક દિવસ રાત્રે શ્રેષ્ઠીપુત્ર અને દામન્નક કોઈ મિત્રને ત્યાં નાટક જોવા ગયા. અર્ધરાત્રિએ બહુ નિદ્રા આવવાથી દામનક એકલા ઘેર પાછે આવ્યો, પરંતુ ઘર બંધ હાવાથી તે આંગણામાં પડેલા ખાટલા પર સૂઈ ગયા. દામન્નકને સૂતેલા જોઇ વીરાએ વિચાયુ· કે આ સારી લાગ મળ્યા છે. એમ વિચારી તે શેઠને પૂછવા ગયા. અહીં દામન્નકને માંકડ ચટકા ભરવા લાગ્યા; કેમકે જેનું ભાગ્ય જાગતું હાય તેને શા માટે ફુંકાઇ સુવરાવે ?
માંકડાના ચટકાથી ત્રાસેલે દામન્તક મિત્રના ઘરે જઈ સૂઈ ગયા, પરંતુ યમદૂતાએ જ જાણે આમંત્રણ આપ્યુ. હાય એમ હીન ભાગ્ય શ્રેણીપુત્ર તે જ ખાટલામાં આવીને સૂતા. અહીં શ્રેષ્ઠીને પૂછી મારા ખાટલા પાસે આવ્યા અને શ્રેષ્ઠીપુત્રને દામનક જાણી મારી નાખ્યો. પ્રાતઃકાળમાં પેાતાના પુત્રને જ મરેલા જાણી સાગરપાત શ્રેષ્ઠીનુ હૃદય ચિરાઈ ગયું. તેથી તે પણ તત્કાલ મૃત્યુ પામ્યા. અહિં રાજાએ દામન્નકને શ્રેણીના ઘરના સ્વામી બનાવ્યેા. એવી રીતે પૂર્વે કરેલા યાધર્મના પ્રતાપથી તેને વગર મહેનતે સવ ભાગેષભાગની સામગ્રી મળી.
એક દિવસ સાનાના સિંહાસને બેઠેલા દામન્નક આગળ