________________
૩૧૮
થઈ. એવી રીતે કુલધ્વજ કુમાર સુંદરી સાથે સ્વેચ્છાએ વિષયસુખા સેવતે સમય વિતાવવા લાગ્યા.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં પરિવાર સાથે કેવળી ભગવત સમવસર્યા. તે સાંભળી કુલધ્વજ રાજા તેમને વાંદવા ગયા. તે કેવળીને વિધિપૂર્વક વાંઢી યથાસ્થાને બેઠા. દેશના સાંભળી પ્રતિબાધ પામેલા રાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી કેવળી પાસે વિધિપૂર્વક પ્રવજયા ગ્રહણ કરી. પછી તે રાજિષ સંસારને કારાગૃહ માનતા અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. તે આ પ્રમાણેઃ
--
લક્ષ્મી ચંચળ છે, સુખ થોડુ' છે, શરીર વિનશ્વર છે, મૃત્યુ અવશ્ય છે, ફરી ફરી જન્મ જરા મૃત્યુ અનિવાય છે. આવી રીતે અરઘટ્ટ (રેટ)ના ન્યાયે જીવાની કલેશ પરપરા રહ્યા કરે છે. આમ વિશુદ્ધ ભાવનાથી વાસિત અંતઃકરણવાળા ઋષિરાજને ક્રમે કરી શુકલધ્યાન ધ્યાતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લાંખા કાળ સુધી પૃથ્વીને પાવન કરી. ભવ્યાભાઆને પ્રતિમાધી તે નિર્વાણ પામી મેાક્ષ પામ્યા.
૫ ઈતિ કુલધ્વજ કથા સમાપ્ત ।।
માટે હું ભળ્યો ! કુલધ્વજ કુમારની જેમ શુદ્ધ શિયળ પાળવાથી, શીઘ્રથી કેવળ કમળા કરમાંજ ક્રીડા કરે છે. પ્રભુ મુખથી આવે! ઉપદેશ સાંભળી કુડકેાલિકે માર પ્રકારના શ્રાવક ધને સ્વીકાર્યાં. જીવાજીવાદિ નવતત્ત્વાને જાણી વમાનસ્વામીને વાંદી હર્ષિત થયેલા કુડકાલિક સ્વસ્થાને આવ્યા. એ પ્રકારે તે માયાદિ શલ્યરહિત સમ્યક્ પ્રકારે જિનધર્મારાધન કરવા લાગ્યા.