________________
૩૧૬
ભર્તા શત્રુઓ દ્વારા પકડાઈ ગયો છે. હું કામવાસનાથી પીડિત ફરતી હતી. એવામાં કુસુમાયુધ જેવા તને અહીં જોયો. હે કુમાર ! તારાં રૂપ લાવણ્યથી હું કામાગ્નિ વડે બળી રહી છું. માટે તું આલિંગન રૂપ જળથી મને શાંત કર. કામબાણથી પરાસ્ત થયેલી હું તારા શરણે આવી છું. તે સાંભળી કુમાર બેલ્યો, “હે સુંદરી ! મેં પરદારાગમનને નિયમ લીધે છે, તેને હું પ્રાણુતે પણ નહીં ખંડ. તે સાંભળી કેધે ભરાયેલી વિદ્યાધરીએ કુમાર પર મંત્રેલા પુષ્પ ફેંક્યા, તેથી કુમાર મૂચ્છ પાપે. - પછી તે દુષ્ટ વિદ્યાધરીએ કુમારને ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધું. ધિક્કાર છે! ધિક્કાર છે !! સ્ત્રીઓની કામાંધતાને અને નિર્દયતાને ! અહીં પુણ્યગે કુમારને જળદેવીએ બહાર કાઢી સચેતન કર્યો. દેવીના પૂછવાથી કુમારે પિતાનો સર્વ વૃત્તાંત સવિસ્તાર વર્ણવ્યો. તે સાંભળી દેવી બોલી; “હે પુત્ર! તું ધન્ય છે, કૃત પુણ્ય છે. તે આવી વિષમ સ્થિતિમાં પણ વ્રતનું સારી રીતે પરિપાલન કર્યું. હું તારા પર પ્રસન્ન છું, માટે કહે કે હું તારું શું કલ્યાણ કરું ?” કુમાર બેલ્ય; “હે માત ! મને મારી પ્રિયાનો મેળાપ થાય તેમ કરે.” તે સાંભળી દેવીએ તેને ઉપાડી કન્યાના આવાસમાં મૂક્યો. કુમાર પિતાના ઘડાને ભાંગેલ અને ભાર્યાને રેતી જોઈ દુઃખ પામે. દેવી ફરી બોલી, “હે સપુરુષ! હજી પણ તારે કાંઈ કામ હોય તે કહે.” કુમાર બોલ્યા, “હે માત! આ મારા ભાંગેલા અશ્વને સાજો કરી આપે તે આપને ઉપકાર થશે. પછી દેવી પિતાના પ્રભાવથી અશ્વને સુસજજ કરી સ્વસ્થાને ગઈ