________________
૩૧૪
કુંવરી પણ નિશ્ચય મૃત્યુ પામશે. કદાચ સુંદરીએ બાળક બુદ્ધિથી આવું કર્મ કર્યું... હાય તે પણ પેાતાના ઘરનું દુષ ચારિત્ર રાજાએ લેાકેાને દેખાડવું ન જોઇએ. કહ્યું છે કેઃ—
आयुर्वित्तं गृहच्छिद्रं, मंत्रमैथुनभेषजं ॥ दानं मानापमानौ च नव गोप्यानि कारयेत ॥ १ ॥
અર્થ:—આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, મંત્ર, મૈથુન, આષધિ, દાન, માન અને અપમાન એટલી વસ્તુએ ગુપ્ત રાખવી જોઇએ.
ઇત્યાદિ અનેક લેાકેાના આલાપ વિલાપ સાંભળતા વીરાથી ઘેરાયેલા કુમાર ક્રમશઃ માળીના ઘર પાસે આવ્યા. ત્યારે કુમાર જલ્લાદોને કહેવા લાગ્યા કે આ માળીના ઘરમાં મારી કુલદેવી છે. જો તમારી આજ્ઞા હોય તેા હું તેને નમસ્કાર કરી પાળે આવું. મારાઆ મેલ્યા; ‘સુખે જા–કુલદેવીની પ્રાર્થના કર, પછી તે કુમાર ઝડપભેર માળીના ઘેર આવ્યે અને કાષ્ઠનો અશ્વ તૈયાર કર્યાં. લેાકેાના દેખતાં દેખતાં તે અશ્વ પર બેસી આકાશમાં અદૃશ્ય થઈ ગયા. કાઇ ન જાણે તેવી રીતે કન્યાના ભવનમાં ઊતરી તેને સાથે લઇ સમુદ્રકિનારે આવી પહાંચ્યા. ત્યાં કુમારને ભૂખ લાગી, કુમારને શ્રુષિત જાણી કન્યા ખાલી; હે સ્વામિન ! હું મારા આવાસે જઇ મેદકા લઈ આવું. આપ શ્રીરતા રાખી આરામ લે, હું તુરત પાછી આવું છું, એમ કહી તે અશ્વ પર ચઢી નિજ ભવને આવી. અશ્વને ગવાક્ષમાં થાપી તે માદક લેવા ઉત્સુકતાપૂર્વક એર