________________
૨૯૯
જ ભાંગી ગયું તેથી તેઓ સમુદ્રમાં પડી ગયાં, બસ હવે આગળનું વૃત્તાંત કાલે કહીશ એમ કહી તે ચૂપ થઈ ગયે. ' તે સાંભળતાં જ ધનવતી બોલીઃ “હે મુન્જ ! આગળ. શું થયું તે કૃપા કરી જણાવે.” ત્યારે સાશ્ચર્ય નુપાદિ બોલ્યા, “હે ભદ્ર! તું આનો મનોરથ પૂર્ણ કર.” તે બોલ્યો,
હે રાજન ! પછી તે સિંહલકુમાર કાષ્ટના સહારે સમુદ્ર, પાર કરી રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં તેણે રત્નવતી સાથે. લગ્ન કર્યું કેટલાક દિવસે પછી તે ફરી રત્નવતી સાથે પ્રવહણ પર ચઢયો. ભરદરિયે રુદ્રનામક અમાત્યે માંચીની દેરડી. કાપી નાખી તેથી તે સમુદ્રમાં પડી ગયે.” એમ કહી તે ફરી પોતાનાં પિથી પાનાં લપેટવા લાગે.
આ જોઈ રત્નાવતી બેલી, “હે સત્પષ! આગળ શું થયું તે કૃપા કરી કહે.” ભૂપ આદિના અત્યંત આગ્રહને. લઈને કુજ બે કે, “સમુદ્રમાં પડેલા કુમારને કેઈએ. ઉપાડી એક તાપસાશ્રમમાં મૂક્યો. ત્યાં તેણે તાપસકન્યા રૂપવતી જોડે લગ્ન કર્યા, પછી તાપસ પાસેથી ખાટલી અને કંથા. લઈ તે રૂપવતી સાથે અહીં આવ્યું. પછી તે રૂપવતીની યાચનાથી એક કૂવામાં પાણી લેવા ગયે, ત્યાં તેને એકસર્પ કરડ્યો....એટલું કહી જ્યાં તે ચૂપ રહ્યો ત્યાં તે રૂપવતી બોલીઃ “હે કુજ મુજ પર મહેર કરી આગળ શું. થયું તે જણાવો.”
પરંતુ કુષે કાંઈ પણ સાંભળ્યા વગર પિથી લપેટી, પછી રાજા પ્રત્યે બેલ્યોઃ “હે રાજન! મેં મારું કામ પૂર્ણ