________________
૨૬•
૩૦૨ અવિચ્છિન પ્રભાવ શાલિ જિન ધર્મ આરાધતે સુખે રહેવા લાગે, અંતકાળે લેખના પૂર્વક મૃત્યુ પામી છઠ્ઠા દેવલોકમાં દેવ થયે. માટે મુનિદાનને અપૂર્વ મહિમા જાણું, હે ભવ્યજી ! દાનધિર્મમાં રુચિ ધારણ કરે.
| ઈતિ ધનદેવ તથા ધનમિત્ર કથા સમાપ્ત .
પ્રભુ મુખેથી સિંહલસિંહની કથા સાંભળી, ચુલ્લગશતક આણંદની જેમ દ્વાદશ વ્રત સ્વીકારી પ્રભુને વાંદી સ્વસ્થાને આવ્યું. ઉત્તમ પ્રકારે જિનધર્મારાધન કરતાં તેને ચૌદ વર્ષ -વીતી ગયાં; પંદરમા વર્ષે તે પિતાને બધે ભાર જયેષ્ઠ પુત્રને સેંપી પિતે એકાદશ પડિમા આરાધવા લાગ્યું.
એક રાતે તે શ્રાવક ધર્મધ્યાનમાં મગ્ન હતું તેવામાં કેઈ દેવ ઉઘાડી તલવાર ચમકાવતે બોલ્યો; “હે શ્રાવક! મૂક --આ ધતિંગને અને થઈ જા ઘર ભેગે. તું શા માટે હેરાન થાય છે?” પણ ચુલ્લગશતક મૌન રહ્યો.
તે દેવ બોલ્ય: “કેમ સાંભળતું નથી? જે તે વ્રત નહિ ખંડિત કરે તો તારા મોટા પુત્રને મારી તેના શેણિ તથી તને નવરાવીશ. અને તેના માંસના કટકા કરી તેલની કડાઈમાં તળીશ. તે જોઈતું મહાશક સાગરમાં મગ્ન થઈ દુર્ગાને મરી દુર્ગતિને પામીશ.” તે સાંભળીને પણ જ્યારે તે નિજ ધ્યાનથી ન ડગે ત્યારે દેવે તેના મોટા પુત્રને ત્યાં લાવી ચુલગશતકની સામે તલવારના એક ઝાટકે તેના બે કટકા કરી નાખ્યા અને તેના લેહીથી ચુલ્લગ શ્રાવકને ભીંજાવી