________________
૨૯૭
6
તેને ખાટલી અને રજાઈ સોંપી કૂવે પાણી લેવા ગયા, તે પાણી ખેંચવા દોરી નાખે છે ત્યાં અંદરથી કાઇ બેલ્યુ.... ‘હે પરદુખભંજન તું મને બહાર કાઢ.’ કુમારે કૂવામાં માનુષ ભાષામાં ખેલતાં કાઈ સર્પને જોઈ પેાતાનુ ઉત્તરીય તેમાં નાખી તેના વડે તેને બહાર કાઢ્યો. નીકળતાં જ સર્પ કુમારને ડસ્યા; તેથી કુમાર કુખ્તાવસ્થાને પામ્યા. કુમાર બાલ્યેા, ‘હું નાગરાજ ! તેં પ્રત્યપ્રકાર તા સુંદર કર્યાં, પણ તને આ શું સૂઝયું, તે તે કહે. ' તે ખેલ્યા, · હૈ કુમાર ! મેં જે કર્યું છે તે ખરાખર છે. ’ એમ કહી તે અદૃશ્ય થઇ ગયા. અરે, આ કેવા ગજબ ! વિસ્તૃત કુમાર પાણી લઈ પત્ની પાસે આવી બેલ્થેા; હે સુંદરી! લે આ શીતળ જળનુ પાન કર. કુબ્જ પુરુષને જોઈ તેણે નિશ્ચય કર્યો કે આ મારા ભ નથી; પણુ કાઇ પર પુરુષ છે એમ વિચારી તેના સામું ન જોતાં તે પતિની તપાસમાં ચાલી નીકળી. કુમારે પણ વિચાર્યું કે અત્યારે ખેલવામાં કાંઇ મઝા નથી, તે પણ્ પ્રારબ્ધના ભરેસે નગરમાં ચાલી નીકળ્યેા. રૂપવતીએ સિંહલસિંહની અહું તપાસ કરી પણુ, જ્યારે તે કચાંય ન મળ્યા ત્યારે તે પણ પ્રિય પતિની યાદમાં દુઃખ અનુભવતી તે જ તીથૅ આવી પહોંચી કે જ્યાં ધનવતી અને રત્નવતી મૌન રહી તપસ્યા કરતી હતી, રૂપવતી પણ મૌન લઇ તીવ્ર તપસ્યા કરવા લાગી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ.
એક દિવસ રાજાએ પણ સાંભળ્યુ કે કેાઈ ત્રણ સ્ત્રીઓએ પ્રિયમેવક તીમાં આવી મૌનપૂર્વક ઘાર તપ આદર્યું છે, ઘણાં માણસાએ તેમ કરવાનું કારણ પૂછ્યું, પણ