________________
૧૭૪
માટે હે ભવ્યો ! સુમિત્રમત્રીના દૃષ્ટાંતને સાંભળી દેશાવગાશિક વ્રતમાં આદર કરે. તે સાંભળી ગાથાપતિ આણંદે જિનમુખથી દેશાવગાશિક તને ગ્રહણ કર્યું. હવે આણુ'ă પ્રભુથી કહેવામાં આવતા પૌષધ વ્રતાધિકારને સાંભળે છે. પ્રભુ કહે છે: હે ભવ્યો ! જે ધર્માંનું પેાષણુ અને પુષ્ટિ કરે તે પૌષધ કહેવાય. તે ચાર પ્રકારે છે. આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ વળી તે ચારે દેશથી અને સવથી ખુમ્બે પ્રકારે છે (વમાન સમાચારી પ્રમાણે આહાર પૌષધ જ એ પ્રકારે છે બાકીના ત્રણ પૌષધે માત્ર સથી જ થાય છે. ) આ ચારેને પ્રતિષેધ એટલે પૌષધ પવિદવસે જ શ્રાવકા પૌષધ કરે છે તે રારની જેમ આ લેાકમાં તેમજ પરલેાકમાં સુખસ’પદા પામે છે.
આણુંદે પૂછ્યું, “ હે નાથ ! તે રણુશ્ર કાણુ હતા ? શી રીતે તેણે વ્રતને ? ” પ્રભુ ખેલ્યા, હે શ્રમણા આર્યું
આ
માસક ! સાંભળઃ——