________________
૫૫
C
66
સ્વસ્થાનકે આવ્યો. ’ સહસ્રમલ પણ બૌદ્ધ શ્રાવક રૂપે ત્યાં આવી તેમને વંદન કરી બેઠા. ૌઢાચાય બોલ્યા; · હું શ્રાવક ! તું કયાંથી આવે છે? ’ તે ખોલ્યો, “ હુંદક્ષિણ દેશથી આવ્યા છું. આજે મેં નિયમ કર્યો છે કે, “ ભિક્ષુકાને ભાજન કરાવી પછી મારે ભાજન કરવું” તેની વિનતિ આચાર્યે સ્વીકારી એટલે તે ધૃત કંદોઇની દુકાને જઇ મેાકાઢિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન લઈ આવ્યા. અને બધા ભિક્ષુકોને ભાજન કરાવ્યુ. તેથી બધા ઔઢેા તેના પર અત્યંત પ્રસન્ન થયા. તે ભિક્ષુકા જોડે ગપ્પાં મારવા લાગ્યા. એવામાં રાત પડી ગઇ. આચાર્ય મંત્ર જાપ કરવામાં તલ્લીન થઈ ગયા. બહુ વખત સુધી વાતે કર્યાં પછી બૌદ્ધ સાધુઓ બાલ્યા; ‘હું ભક્તિશાળી શ્રાવક ! આજ તું કયાં સૂઇશ ?” તે ખેલ્યા, આજ તેા હું અહીં આપના ચરણમાં જ સૂઈશ. ’ પછી સાધુએ તેને સૂવા માટે જગ્યા બતાવી અને સહુ સહુની જગ્યાએ સૂતા. બધાને સૂઇ ગયેલા જાણી તે હળવેથી ઊઠવ્યો અને ખાંખાખાળા કરી અને વિહાર (દિર)ના સારા સાર સામાન ઉપાડી રસ્તે પડયો. સવારે તે ઔદ્ધાચાર્યે પણ રાજા પાસે જઇ પોતાનાં રેઢણાં રેયા.
મંત્રીએ હવે કપિલ ભક્ત આચાર્ય પરમહંસને બેલાવી ચાર વિષે પૂછ્યુ. ‘ કાલે કહીશ ’· એમ કહી તે પેાતાને સ્થાને ગયો. સહસ્રમલ તૈયાર જ હતા. તે પણ ફુલપુત્રનુ રૂપ લઈ પરમહુસ પાસે આવ્યો, અને તેની સુવણૅ પુષ્પોથી પૂજા કરી તેના પગમાં પડી ખેલ્યો; · હે ભગવન્ ! હું આપ પાસે ધ્યાનના અભ્યાસ કરવા ઇચ્છું છું. ’ ગુરુ ખાલ્યા, ‘‘હું ઉત્તમ ! પહેલાં તુ મારા હંસ નામના શિષ્ય પાસે ધ્યાનાભ્યાસ કર.’
: