________________
તેના ચારે પુત્રને લાવી કંમશઃ કકડા કરી તળી નાખ્યા. તે જોઈ ચુલ્લણપિતા વધારે ધ્યાનાર્ડ થયે. તે જોઈ અત્યંત કોપેલે દેવ બેલ્યો; “હે દુષ્ટ ! હજી તું મારું કહેવું નહિ કરે તે તારી માતા ભદ્રાના પણ આવા જ હાલ કરીશ.” તે સાંભળી ચુલ્લણી પિતા વિચારવા લાગ્યો; નિશ્ચય આ કોઈ દુષ્ટ અનાર્યપુરુષ જણાય છે. આણે મારા બધા પુત્રને મારી તળી નાખ્યા અને તેમના લેહી માંસથી મને સીંચ્યો. હવે મારી માતાને પણ મારી નાખશે એમ ચિંતા કરતા હતા તેવામાં તે દુષ્ટ તેની માતાને લાવી મારવા તત્પર થયો. તે જોઈ ચુલ્લપિતા તેને દંડવા દેડ્યો. એટલામાં દેવ વીજળીની જેમ આકાશમાં ઊડી અદૃશ્ય થઈ ગયે. તે
જોઈ ચુલ્લણી પિતા શેક કરવા લાગ્યો. એટલામાં તેની માતા . આવી અને બોલી; હે પુત્ર ! બૂમ બરાડા કેમ પાડે છે?”
ત્યારે તેણે બધે વૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે બેલી, “હે પુત્ર! કઈ દેવ યા દાનવે તારા પર ઉપદ્રવ કર્યો છે. તારા ચારે પુત્રે ઘરમાં સુખે સૂતાં છે. તું દેવને ઉપદ્રવ જાણી વ્રતભંગની આલોચના ગુરુ પાસે જઈ લે.” પછી તે ગુરુ પાસે જઈ સમાલોચના અને પ્રતિક્રમણ કરી, ફરી તપસ્યામાં સાવધાન થયો. એ પ્રકારે તેણે આણંદની જેમ અગિયાર પડિમાનું આરાધન કર્યું. પ્રાંતે લેખણપૂર્વક સર્વ જી સાથે ક્ષમાપના કરી. અનશન કરી, શુભધ્યાને કાળ કરી પ્રથમ દેવકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. તે સાંભળી ગૌતમ સ્વામી વર્ધમાન સ્વામીને પૂછે છે, “હે ભગવન! ચુલ્લપિતા ત્યાંથી ઍવી ક્યાં
રહી તે ગુરુ પાસે
અને પ્રતિક્રમણ કરી
ધન થયો.