________________
૨૧
''
જતી રહી. ત્યારે ભયભીત સૂરે પૂછ્યું; “તમે બન્ને યુદ્ધ કેમ કરેા છે ? . સુંદરી ખાલી: “હે સ્વામી! એ તે મારી શાકય ચતુરા હતી. તે શેાયના વેરથી અમારી સાથે યુદ્ધ કરવા અહીં આવી હતી. ” તે ખેલ્યોઃ તમને બન્નેને તે એકલી શી રીતે પહેાંચી ? ” સુંદરી મેલી: “ તેની મંત્ર શક્તિ અમારાથી વધુ શક્તિશાળી છે. ” તે સાંભળી સૂર વિચારવા લાગ્યો, ધિક્કાર છે મને પ્રત્યક્ષ શાકિની તુલ્ય મહાપૂર એવી આ ખલાઓના વશમાં હું કયાં પડયો ? પણ હવે શું થાય ? આના શે। ઇલાજ ? આમ ચિંતાતુર સૂર નૂરહીન થઈ દિવસ ગુજારવા લાગ્યા.
અહી એકાદ મહિના વીત્યો હશે ત્યાં ફરી ચતુરા ખિલાડી બની આવી તે જોઇ મા–બેટી પણ બિલાડી અની, પછી પૂછવું જ શું ? ભારે લડાઇ અને કીકીઆરી થવા લાગી. લડતાં લડતાં ફરી ચતુરા જીતી અને મુખ મલકાવતી પેાતાના મકાને ગઇ. સૂર ખેલ્યો; “ અરે સુંદરી ! તમે મા–બેટી એ જણુ હાવા છતાં તેનાથી કેમ હારી ગયાં ? ” સુંદરી ખેલી: “ હું સ્વામી ! હું તમને એક ઉપાય બતાવું. સાંભળેા. હવે જ્યારે ચતુરા અમારા સાથે યુદ્ધ કરવા આવે ત્યારે તમે સારૂ અક્ષરામાં ખેલજો કે, હું કૃષ્ણે ! આ શ્વેત ખિલાડીને સૂર ખેલ્યો. “ એમ કરવાથી શું થશે ? ” તે ખેલીઃ ૮ એમ કરવાથી અમારી શક્તિ વધશે અને ચતુરાના રામ રમશે.’. એવામાં ક્ી ચતુરા શ્વેતખિલાડી અની આવી. અને યુદ્ધ કરવા લાગી. જોરશેારમાં લડાઈ શરૂ થઈ. ત્યારે સૂર ખાલ્યો; “ હું કૃખિલાડીએ ! આ ધાળી બિલાડીને
2)
માર.
miss
: