________________
૨૫૭
જવાબ આપ્યો, ‘ તમે કહેા છે તે યુક્ત છે; પરંતુ અમારી દીક્ષાને એવો આચાર છે કે પ્રથમ એક પશુને મારવું. પછી અમારી સાથે એક પાત્રમાં જ મદ્યપાન કરવું અને અમને પોતાના પતિની દૃષ્ટિથી જ જોવું.' તે ખેલ્યો; ‘ મારી બહેન અધુ કરશે. ’ પછી વેશ્યાએ બધી વિધિ સાચવી. રાત્રે આચાય સાથે શિષ્યોએ પણ વેશ્યા સાથે મદ્યપાન કર્યું. અત્યંત મદ્યપાન કરવાથી સર્વ વિકળતાને પામી વિવેકરહિત થયા. અને એલફેલ ખખડતાં વસ્ત્રા કાઢી પૃથ્વી પર પડી ગયા. વેશ્યા પણ નશામાં ભાન ભૂલી ત્યાં જ પડી ગઈ એટલે સહસ્રમલ ત્યાંને ધેા સામાન ઉપાડી ઘર ભેગેા થઈ ગયો. વહેલી સવારે રાત્રિની સાથે સુરપ્રિયને નશે। પણ જતા રહ્યો. ત્યારે તેણે જોયુ કે તેના બધા શિષ્યો અચેતન થઈ પંડયા છે. કોઈના અંગ પર વસ્ત્ર દેખાતુ નથી. વેશ્યાના પણ બેહાલ થઇ ગયા છે. આવી સ્થિતિ જોઇ ગભરાયેલા સુરપ્રિયે બંધાને જગાડયાં. પછી વેશ્યાને પૂછ્યું, · તારા ભાઈ કયાં ગયો ?’ તે ખાલી, અરેરે! મારી સાનામહારા કાણુ આપશે?' પાખડી એલ્યો, શાની સેાનામહેારા ' પછી તેણે પાતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી વિસ્મય પામેલા સુરપ્રિય એલ્યો, અરે! એ તે અમને પણ ધૃતી ગયો. વેશ્યાને કાઢી મુકી તેણે રાજદ્વારે આવી સર્વ વૃત્તાંત જણાવ્યુ. મંત્રી ખેલ્યો, 'જેટલા તેને જાણવાની કશિશ કરે છે તે સ સવારે રાતા આવે છે.' પછી રાજાએ તેને આશ્વાસન આપી વિદાય' કર્યાં.
:
.
,
'
આવી રીતે થાડા કાળમાં તેણે ચારે કાર હાહાકાર મચાવી
૧૭