________________
૨૩૦
થો “હે પ્રભાઈ ભકિક પરિપી નિશા જ્યાં તેઓ
: તે ચારે મિત્રે કઈ સાર્થની સાથે નસીબ અજમાવવા ચાલી નીકળ્યા. માર્ગમાં ચાલતા સાઈથી ભૂલા પડેલા ચારે વનમાં ભટકવા લાગ્યા, સુધા–તૃષાતુર એવા તેઓ ત્રણ દિવસના અંતે કોઈ એક નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભજન સામગ્રી લાવી ભેજન બનાવ્યું, સ્નાન કર્યા બાદ જ્યાં તેઓ જમવા બેસે છે, ત્યાં એક જિનકલ્પી મુનિરાજ વહેરવા પધાર્યા. તેમને જોઈ ભદ્રિક પ્રકૃતિવાળે રાજપુત્ર ઊભું થઈ બોલ્યો; “હે પ્રભે ! પધારો, આજ અમારો જન્મ સફળ થયે કે આપ અમારે આંગણે આવ્યા.” એમ બોલતાં કુમારે ચડતા પરિણામે સુપાત્રદાન આપી વિપુલ ભેગકર્મ ઉપાર્યું. તે જોઈ તેના બંને મિત્રોએ ભાવપૂર્વક તેનું અનુમેદન કર્યું, પણ સત્વહીન ક્ષત્રિય પુત્ર બે, “હે મિત્ર ! મને બહુ ભૂખ લાગી છે માટે તું મારા માટે રાખીને વહેરાવજે.” તેથી તેણે દાનાંતરાય કર્મ બાંધ્યું.
અહીં જીતશત્રુ રાજાએ પ્રેમવશ પોતાના પુત્રનું પુણ્ય અને પરાક્રમ જોઈ તેને મિત્ર સાથે માનપૂર્વક તેડાવ્યા શ્રીસારને રાજ્ય આપી રાજા ધર્મારાધન કરવા લાગ્યું. હવે શ્રીસાર પિતાના મિત્રને એગ્ય પદવીઓ આપી ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. પ્રાંતે કાળકરી શ્રીસાર રાજા સુપાત્ર દાનને પ્રભાવથી આ રત્નસાર થયે, શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર તે પૂર્વના સનેહને લીધે કુંવરની પત્ની રૂપે થઈ, અને ક્ષત્રિય પુત્ર દાનાંતરાયથી પિોપટ થયે. વળી પેલે ચેર તપસવ્રતથી ચન્દ્રચૂડ (મયુર)દેવ થઈ રત્નસારને સહાયક થયે. ' તે સાંભળી ભૂપતિ પ્રમુખ નગરજનો સુપાત્રદાનને વિષે પ્રીતિ ધરાવતા જિનધર્મ આરાધવા લાગ્યા. રત્નસારે પણ