________________
૫૧
હું
તપાસ કરવાને આદેશ આપ્યા છેતે માટે પેાતે મંત્રજાપ કરું છું. તમે અહીં પલંગ પર આરામ કરશ—શયન કરે. એમ કહી તે એકાન્તમાં એસી મત્ર જાપ કરવા લાગ્યા. આવેા લાગ મળવાથી સહસ્રમલ તેની સારી સારી વસ્તુએ લઈ રવાના થઇ ગયેા. અહીં સવારમાં શ્રાવકે ચારી થયેલી જાણી, રાજાને કહ્યું; હે પ્રભુ! ! મંત્ર જાપ કરતાં હુંજ મુંડાઈ ગયેા.’ રાજા ખોલ્યા · શું થયું ? ’ પછી તેણે રાત્રિએ બનેલી અધી મીના કહી સભળાવી.
એટલામાં રાજાના આદેશથી ગયેલા મત્રી વિમલકીતિ નામક દિગમ્બરાચાય ને લઈ આવ્યો. ૮ ધર્મ વૃદ્ધિ પામે એમ કહી તે આચાય રાજાએ આપેલા આસન પર બેઠા.. પછી મત્રી ખાલ્યો; ‘હે આચાય ! આપ આપના જ્ઞાનથી ચારના સ્વરૂપને પ્રગટ કરે.’ તે ખોલ્યા, ‘અત્યારે નહિ પણ રાત્રે જોઈને કહીશ. ' રાજાથી બહુ માનપૂર્વક વિદાય લઈ તેએ પાતાના સ્થાને આવ્યા. આ વાતની ખખર સહસ્ત્રમલને પડી, તેથી તેણે મુનિ પાસે આવી મુનિને વંદન કર્યું. મુનિઓએ પણ ધ વૃદ્ધિ હા. એમ ક્યું. પછી આચાયે પૂછ્યું; તું કાણુ છું ? અને કયાંથી આવ્યા છુ ? ’ તે એલ્યો,
"
*
હું પ્રભા ! હુ શ્વેતાંખીથી આવું છું અને સંસારના ભયથી ઉદ્વેગ પામી આપની પાસે પ્રવજ્યા લેવાની ભાવના રાખું છું.” મુનિ ખોલ્યા, ‘તું આમ ઉતાવળ ન કર. થાડા દિવસ અમારી સાથે રહી અભ્યાસ કર. પછી બધાં સારાં વાનાં થશે. ’ અહી રાતે આચાય ચારના સ્વરૂપને જાણવા એકાન્તમાં મંત્ર જાપ કરવા લાગ્યા. અને તેમના સવે શિષ્યો સૂઈ ગયા.