________________
ર૩ર
તત્પર થયા. ક્રમે કરી તેણે અગિયાર પડિમા વહન કરી. હવે એક વખત રાત્રિએ કોઈ મિથ્યાદૃષ્ટિ દેવ પૌષધશાળામાં આવ્યું.
મદ ઝરતા હસ્તિકુંભ જેવું માઢું બહુ જ પાતળા પગ, મેડોળ મસ્તક, કાબરચીતરી જટા, સૂપડા જેવા નખા, ખીસકેાલીની પૂંછડી જેવી ભ્રકુટી, અંગારા ઝરતી આંખા કાઢાળા જેવા દાંતા, ચપટી નાસિકા, કાળા પર્યંત જેવા પડ છંડ દેહ, કાઠી જેવું વિચિત્ર પેટ અને સર્પ, વીંછી, નાળિયા વગેરેના આભૂષણ પહેરી ભય'કર રૂપ ધારી તે પિશાચ ખિલખિલ શબ્દ કરતા, મુખમાંથી જીભ કાઢી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. કાર્યોંત્સગ માં રહેલા કામદેવ પ્રતિ ખડ્ગ ઉપાડી એલ્યેાઃ “ હું કામદેવ ! તું પ્રત્યક્ષ મળેલા વિષયને મૂકી શ્રાવક વ્રતાને શા માટે આદરે છે? શું સ્વને નરકની પાછળ મંડયો છે? જે જોઈ એ તે અહી જ છે. તારા કામદેવ એવા નામને લાગે ન ભાગવતાં કેમ લજાવે છે? મારી આજ્ઞા છે કે તુ શ્રાવક વ્રતાને ત્યજી ભાગ ભાગવ અને તારી જિંદગી સફળ કર, અન્યથા હું આ ખડ્ગ વડે તારુ મસ્તક છેદી નાખીશ. તેથી અકાળે મરીને અનંત દુઃખ મેળવીશ.
k
તે સાંભળી કામદેવ ધ્યાનસ્થપણે મૌન એસી રહ્યો, કામદેવનું સ્થિર ચિત્ત જાણી રાક્ષસે તેને બે ત્રણ વાર ઉપર પ્રમાણે કહ્યું, તે પણ ભીષણ ભ્રકુટી ચઢાવી કામદેવ પર ખડ્ગના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ કામદેવ અતિ તીવ્ર વેદનાને અનુભવતા સમભાવમાં રહ્યો. કેમકેઃ—
धीराण कायराण य, कसवट्टे संकडे समावडिओ ॥ નિયમ પિાલળવુ, મુત્થા વસ્થા ય સોવિ