________________
૧૭૬
આદિ સુભટાના ગ છે તે આવી જા, મારી સાથે યુદ્ધ કર.. તે સાંભળી ક્રોધાન્ય રાજાના પ્રેરાયેલા રાજવીરે તેને મારવા દોડચા, પરન્તુ તે સુભટે પેાતાના બળથી એવી રીતે તેઓનુ તાડન કર્યું કે તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. પછી સુભટ રાજાના કેશ પકડી આકાશ માર્ગે ઊડયો. અને રાજાને એક વનખંડમાં એકલા મૂકી અદૃશ્ય થઇ ગયા.
હવે રાજા વિચારવા લાગ્યા, આહ ! આનાથી સન્ય કેમ ભાગી ગયું ? મને તે આ જંગલમાં મૂકી જતા રહ્યો? હવે શું કરું ? ક્યાં જાઉં ? કેની આગળ ફરિયાદ કરુ ? કાં મારી રાજધાની ! કયાં મારી પત્ની શ્રીકાન્તા ! અને કયાં હું આ નિર્જન વનમાં ભટકતા ! ! !.............આમ વિચારતા શાકમગ્ન થઇ વનમાં ફરવા લાગ્યા.
અહી” એક આમ્રવૃક્ષની નીચે બેઠેલા મુનિને જોઈ તે નમસ્કાર કરી તેમની પાસે બેસી ગયા. મુનિ તેને ધર્મોપદેશ આપવા લાગ્યા. તે સાંભળ્યા પછી રાજા પૂછવા લાગ્યા. “ હે મુનિરાજ ! રૂપકાંતિથી યુક્ત છતાં આપે ભરયૌવનમાં દીક્ષા શા માટે લીધી ? ” મુનિ ખેલ્યાઃ “ હું રાજન્! આ સંસારમાં વૈભવ–વિલાસ, વીરતા, વિદ્વત્તા, તેમજ અતુલ પરાક્રમી ચતુ રંગી સેના પણ જીવને મૃત્યુથી ખચાવી શકતી નથી. સ
સ્નેહી સ્વાના સ`ગી છે. સુખમાં ભાગ સહુ લેવા આવે છે, પરન્તુ દુઃખને કાઈ લઈ શકતું નથી. એમ સમજી મે રાજ્ય છેડી દીક્ષા લીધી. રાજા વિચારવા લાગ્યા કે નિશ્ચય આ મુનિ લેાકાલેાકને જોનાર જાણનાર. મહાજ્ઞાની જણાય છે. એમ વિચારી તે ખેલ્યોઃ “ હે મુનિરાજ ! કૌડા સુભટેની મધ્યમાંથી હું અહી` શી રીતે આવ્યા ? અને મારુ અતુલ