________________
૧૮૫
એ સાંભળી આણુદેં અતિથિસવિભાગ નામનું વ્રત ગ્રહણ કર્યું. પછી તે એલ્યેા. હું સ્વામિન્ ! ભવભયને ભાંગનાર આ ખારે વ્રત આપની કૃપાથી જીવનપર્યંત થાઓ. “ વળી હું સ્વામિન! આ જગતમાં રાગદ્વેષને જીતનાર તે જ મારા દેવ, પંચમહાવ્રતયુક્ત, અષ્ટપ્રવચન માતાને પાળનાર તથા દસ પ્રકારના . યતિધર્મમાં આદર કરનાર એ જ મારા ગુરુ અને કેવળીભાષિત એ જ મારો ધર્મ છે. હું તીર્થંકરાની જ પૂજા કરીશ. રિહરાદિ અન્ય દેવતાઓને હું નમસ્કાર નહીં કરૂ, અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી જિન પ્રતિમા પણ મારાથી નમસ્કાર કરવા ચેાગ્ય નથી. સામગ્રી હાવાથી અન્નપાન, વસ્ત્ર, પાત્ર, કામળી પાગા, ઊન, સથા રીઆ, અને ઔષધ આદ્ઘિ કલ્પનીય વસ્તુ મુનિરાજોને વહેારાવીશ. ” આવી રીતે ચિંતામણી રત્નને પામી ખરેખરા આનંદને અનુભવતા આણંદ પ્રભુ પ્રતિ ખેલ્યા, “ હું પ્રભા ! આજ મારા જન્મ સફળ થયા, આજ મને ત્રણલાકનું રાજ્ય મળ્યું છે. દરદ્રને સુવર્ણ મણિથી ભરેલા ખજાના મળવાથી જે આન ન થાય એવી ખુશી મને આપનું શાસન મળવાથી મળી છે; પૂર્વ કદી ન મળેલા ધર્મ આપ દ્વારા આજે મને મળ્યા,” એમ ખેલતા આણંદ પ્રભુને વારંવાર વંદ્યન કરતા પેાતાને ઘેર આવ્યેા.
પેાતાની પત્ની શિવાનઢાને કહેવા લાગ્યાઃ “ હું ભદ્રે ! શું હું કહું તને ? આજ હું અપૂર્વ આનંદમાં છું.” શિવાનંદા ખેલી. “ છે શું ? એ કહેશેા કે એકલા જ આનંદ અનુભવશે ? શું આપની ખુશીમાં હું હક્કદાર નથી ?” આણુંદ એલ્યા, “ હું
''