________________
૨૧૫
બેઠેલી તિલકમ જરી પણુ વિલાપ કરવા લાગી. હું ભાગિની તું તાપસપણું પામી નિર્જન વનમાં એકાકી શી રીતે રહી ? અને હમણાં પણ તિય ચપણામાં શી રીતે રહી શકે છે? હું બહેન તે દૃષ્ટ થાડા કાળમાં તને કેટલું ખધુ દુખ આપ્યું. અરેરે ! તેં પૂર્વભવમાં એવું કયું પાપ કર્યું... હતું કે તું માનવમાંથી પક્ષિણી થઇ. હાય હાય ! હવે મારી બહેનનું તિયચપણુ કેવી રીતે દૂર થશે ? ” તિલકમંજરીને આમ વિલાપ કરતી જોઇ દેવતાએ પોતાની શક્તિથી તે હસીને સ્ત્રી રૂપે કરી ત્યારે અન્ને ભગિનીઓ પરસ્પર ભેટી પડી. પછી તિલકમ'જરી પ્રતિ કુમાર ખેલ્યાઃ ” હે સુંદરી ! તમારા બન્નેનું પરસ્પર મિલન થયું માટે મને વધામણીમાં શું આપે છે તે જલદી કહે; કારણ કે શુભ કામમાં વિલખ કરવા ઉચિત કે નથી. મસ્ય શીઘ્રમ્ । ' તે સાંભળી તિલકમજરી ખેલી,
.
""
“ હે સત્પુરુષ ! તમારા જેવા ઉપકારીને જો સર્વસ્વ આપવામાં આવે તે પણ ઘેાડુ છે.” એમ કહી તેણે કુમારના કડમાં મેાતીને! હાર આરાપણુ કર્યો. કુમારે પણ અતિ આનંદપૂર્વક તે વધાવ્યો.
પછી તિલકમંજરીએ કમળ આદિ પુષ્પોથી પોપટની પૂજા કરી પછી તે દેવ મેલ્યા: “ હું કુમાર! પૂર્વે આ બે કન્યાએ ચક્રેશ્વરી દેવીએ . તમને જ આપેલી છે. તે પણ આજે હું તમને આપું છું. એમ કહી તેણે અન્ને કુમારી રત્નસારને સોંપી. કુમારે તેઓનું પાણિગ્રહણ કર્યું.. રૂપાંતર કરી દેવે ચક્રેશ્વરી દેવી પાસે આવી. સર્વ હકીકત નિવેદન કરી. ચક્રેશ્વરી દેવી પરિવાર સાથે વિમાનમાં બેસી ત્યાં આવી,