________________
૨૧૭
સ્નેહને વશ થયેલા નરેશ, દેવે બતાવેલી જગ્યાએ આવી પહોંચ્યા. કુમારે પણ પાપટ અને ભાર્યાઓ સાથે રાજાનો સત્કાર કરવા સામા આવી પ્રણામ કર્યા. રાજા પણ કુમારની છટા, રૂપ અને વીરતા જોઇ ખુશ થયા. પછી કુમારે દેવની · સહાયથી રાજકુટુંબની ભાજનાથિી વિવિધ પ્રકારની ભક્તિ કરી; ત્યારપછી અન્ને રાજકુવરીએએ અનુભવેલી પાતપેાતાની વિતક વાર્તા કહી. તે સાંભળી સર્વ પરિવારને ખેદ અને આનદ થયા.
કેટલાક દિવસ પછી એક દિવસ રાજા ખેલ્યા: “ હુ "3 મહાભાગ ! તમે મારા નગરમાં આવી મને કૃતાર્થ કરે. ” કુમારના કબૂલવાથી પરિવારયુક્ત રાજા કુમારને નગર નજીક લાન્યા. પછી રાજાએ પેાતાના જમાઈ ને મોટા ઉત્સવેાઉત્સાહ સહિત નગરમાં પ્રવેશ કરાવી, મનોહર મહેલમાં ઉતારા આપ્યા. કુમાર પાતાની સ્ત્રીઓ સાથે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. પાપટ પણ મેાજમાં દિવસે પસાર કરતા હતા.
CC
એક વખત કુમાર રાતે સુખપૂર્વક સૂતા હતા, ત્યાં કાઇ દિવ્ય રૂપધારી, દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત શરીરવાળા ક્રોધથી લાલ નેત્રવાળા અને ઉઘાડી તલવાર હાથમાં ધારણ કરનારા પુરુષ કુમારને કહેવા લાગ્યા; “ અરે મૂઢ ! આમ નિશ્ચિત શું સૂતા છે, જરા જાગ–સાવધાન થા. જો તું વીર હા તે મારી સાથે યુદ્ધ કર. ગમે તેમ તેાય તું શિયાળ જેટલી તાકાતવાળેા વણિક જ છે ને ? સિંહ તુલ્ય મારા આગળ તું કયાં સુધી ટકવાના ?” એમ કહી તે પાંજરા સાથે પેાપટને લઈ શીઘ્ર મહેલથી નીચે ઊતરી ગયા. કુમારે