________________
* ૨૦૦ નવયૌવન અને લાવણ્ય નિરર્થક છે. તેને આ વયમાં સંસારને સુંવાળે માગ મૂકી આ વ્રત–વૈરાગ્યને માર્ગ કેણે બતા ? તને વૈરાગ્ય ઉપજે કે કેઈમહા દુઃખથી કંટાળે કે કેઈએ તેને ભેળ તે કેઈના વશ થવાથી આ વ્રત આદરી બેઠે છે, તે અમને જણાવ.”
પિપટનાં વચન સાંભળી તાપસકુમારનાં ચક્ષુ અશ્રુથી ઊભરાઈ આવ્યાં તે ગુલાબી ગાલ પરથી સરી જમીનમાં અદશ્ય થઈ ગયા. ન વર્ણવી શકાય તેવી વ્યથાને અનુભવતો ગદ્ગદ્ કઠે તે કહેવા લાગ્યું, હે કુમાર! હે શુકરાજ !! તમારા જેવા સજજન પુરુષે આ પૃથ્વીના પટાંબર પર કયાંય દેખાતા નથી. કે મને જોવા માત્રથી તમને મારા ઉપર કરુણા ઊપજી પિતાના દુઃખે તો દુનિયા દુઃખી દેખાય છે, પરંતુ અન્યને દુઃખથી પીડા પામનાર પુરુષ વિરલે જ હોય છે. કહ્યું છે કે –પ્રતિ પગલે હજારે શરવી હોય છે. ઘણું શાસ્ત્રમાં પારંગત અનેક વિદ્વાને હોય છે. કુબેર ભંડારીને શરમાવે તેવા ધનાઢય દાતારે હોય છે. પરંતુ આ વિશ્વમાં પાંચ કે છ જ એવા પુરુષો હશે કે જેઓ અન્યના દુખે દુઃખી થાય.
માટે હે કુમાર ! એગ્ય અવસરે હું મારું આખું ચરિત્ર યથાર્થ રીતે કહીશ. વિશ્વાસ પામેલા સત્પષોથી શું સંતાડવાનું હોય ? આમ આપસમાં આલાપ કરતાં તાપસકુમાર, રત્નસાર અને પિપટ બેઠાં છે એવામાં અચાનક ધૂળ ઉડાડતો દશે દિશાઓને અંધકારમય કરતો અને ઘેર ગર્જના કરતા વળિયે ઉત્પન્ન થયે, અને તે તાપસકુમારને ઊપાડી ચાલતે થયેલ ત્યારે તે તાપસકુમાર પુકારવા લાગ્યું ઃ “હે સજજને