________________
૧૭ર હવે અહીં દૂતે કુતૂહલથી મંત્રી મુદ્રા હાથમાં પહેરી એકલી મુદ્રા વસ્ત્રાભૂષણ વગર ન શેભે એમ વિચારી તેણે મંત્રીને લેબાશ અને આભૂષણ પહેર્યા, પિતાને મંત્રી તરીકે ઓળખાવતો કેટલાક સેવકેથી વેષ્ટિત તે રાજા પાસે જવા લાગે, મનમાં ખુશ થતે દૂત સ્વયં મંત્રી બની ચાલ્યો જાય છે ત્યાં દૈવયોગે કેઈ સુભટોએ તેને મારી નાખ્યો અને બધું દ્રવ્ય લૂંટી લીધું. - રાજા કોધોધ થઈ બેલ્યો; “અહો! મારા પ્રતિહારને 'નિમકહરામ મંત્રીએ ઈર્ષાના લીધે મારી નાખ્યો, માટે જ્યાં સુધી આ તલવારથી તેને મસ્તકને નહિ કાપું ત્યાં સુધી મને સંતોષ નહીં થાય એમ જોરશોરથી બેલતો જ્યાં પ્રતિહાર 'સેવકે સાથે પડેલે હતો ત્યાં આવ્યું. ત્યાં તે વિદેશી વીરેને બંધનથી બંધાયેલા જોઈ વિસ્મયથી રાજા પૂછવા લાગ્યો; “હે વીરે! તમે ક્યાંથી આવે છે? અને તમારી આવી દુદર્શા શાથી થઈ?” તેઓ બેલ્યા, “હે રાજન ! અમારા રાજાના દુર્ભાગ્યને તેમના મનોરથ ન ફળ્યાં.” રાજાએ પૂછયું કેમ શાના મરથ અને કે રાજા?—
વીરે બેલ્યા, સાંભળે મહારાજ –
ધારાવાસ નામનું નગર છે. ત્યાં સુરસેન નામને રાજા રાજ્ય કરે છે. તેની પાસે આપનો સુમિત્ર નામને “મંત્રી પ્રતિવર્ષે આપના માટે દંડ લે છે, અમારા રાજાના દુશ્મન જેવા તમને અને તમારી પ્રજાને તે પ્રધાન પોતાની બુદ્ધિ વડે વિદનથી જનો દૂર રાખે છે. માટે અમારા સ્વામીની આજ્ઞાથી અમે તેને મારવા આવેલા હતા, પણ હું મંત્રી છું એમ બેલતા પ્રતિહારને મંત્રી સમજી અને મારી નાખે.