________________
૧eo
શિખામણ? ના શેભે મહારાજ? આપે તે મને ધર્મકાર્યમાં વધારે ઉત્તેજન આપવું જોઈએ. આ સંસારમાં ધર્મ એ જ સુખદાયી છે. જીવ, સ્વર્ગ સુખ અને મેક્ષિ ધર્મથી જ મેળવી શકે છે. ધર્મ વિના જીવ કઈ જગ્યાએ સુખ નથી. મેળવી શકતે. ચાહે તે ગમે તેટલી પ્રવૃત્તિ કરે પણ ધર્મરૂપી મૂલ્ય ચુકવ્યા વગર ઈચ્છિતને સંગ થે અસંભવ છે.
રાજા બે“જે એમ જ છે તે મને ધર્મનું ફળ પ્રત્યક્ષ બતાવ.” મંત્રી બોલ્યો; “હે રાજન ! આપ જે રાજા થયા, ચતુરંગ સેના સહિત સેવે આપની આજ્ઞા માને છે. અને સર્વ સેવક હાથ જોડી નિરંતર આપની સેવા કરે છે તે બધું ધર્મનું જ ફળ છે. એમ આપે જાણવું જોઈએ. રાજા. બોલ્યો, “હે મંત્રિન! તું સાંભળ, એક શિલાના બે ખંડ. કરીએ તેમાંથી એક ખંડનું પાન અને બીજાની કઈદેવપ્રતિમા બનાવીએ તો શું એક ખડે પુણ્ય નહોતું કર્યું. અને બીજાએ કર્યું હતું ? પરંતુ એમ નહીં માટે ધર્મ અને અધર્મ એ કોઈ પદાર્થ છે જ નહિ.” પ્રધાન બેલ્યોઃ “હે પ્રભે! આ તમારો પક્ષ અગ્ય છે કેમકે તેમાં ત્રસ જીને. અભાવ હોવાથી તે યુક્તિ વગર છે. જે તેમાં ત્રસ જીવે હોય તે તે આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાજે છે. પરંતુ તે પત્થરમાં એકેન્દ્રિય જીવ હોય છે. તેમાં એક ખંડમાં રહેલા જીએ પૂર્વે મહાન પુણ્ય કરેલું તેથી તે દેવનું પ્રતિબિંબ થયે. અને તે હજાર વર્ષો સુધી કાંઈપણ તાડન, ઘર્ષણ. અને નિભાડામાં પાકવું વગેરે ચૂને થવા પ્રમુખ દુઃખને પામતે નથી. અને બીજા ખંડમાં રહેલા છેપૂર્વે પાપ કર્યું હોવાથી. અત્યંત દુઃખ અનુભવે છે એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું.”