________________
સુમિત્ર મંત્રીનો થા
આ ભરતક્ષેત્રમાં સર્વ નગરીમાં પ્રધાન એવી અતિ -રમણીય શ્રી ચન્દ્રા નામની નગરી તારાપીડ નામને રાજા ન્યાયપૂર્વક ત્યાં રાજ્ય કરતે હતે; તે રાજાને સાચા મિત્ર જે સુમિત્ર નામને મંત્રી હતા. તે મહાવિદ્વાન હતા, જૈન ધર્મ જેની રગેરગમાં વાસ કરે છે એ તેમજ જૈનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનારે અને નવે તને જાણકાર હતે. પ્રતિદિન દેવપૂજા, શાસ્ત્રશ્રવણ, સુપાત્રદાન, અને પ્રતિકમણાદિ કિયા કરતો તે સંતેષપૂર્વક દિવસ ગુજારતો હતે.
- એક દિવસ રાજા મંત્રી સાથે બેઠે હતું તેવામાં રાજા પૂછવા લાગ્યું; “હે મંત્રી! તું આવી રીતે ધર્મકાર્યો કરી આત્માને તકલીફ આપી સમય વ્યર્થ શા માટે ગાળે છે? વળી આવી રૂપાળી કાયાને કઠેર તપ કરી શા માટે શેષે છે, આ દુનિયામાં કે શું લઈ આવ્યું અને શું લઈ જશે? ચાર ‘દિવસની ચાંદની જેવી આ યુવાની ગયા પછી પાછી નહિ
આવે માટે દુનિયાની મોજ માણી લે. તેથી પાછળથી પશ્ચા-તાપ ન થાય. તે બોલ્યો. “હે રાજન ! આપ અને આવી