________________
૧૪: હિમ્મતથી ત્રણ વર્ષથી કઠિન એવા ત્રણ દિવસ પૂર્ણ કર્યા... તેવામાં સરું રૂ ૨ અવાજ કરતી એક ઘે આવી અને રસ પીવાલાગી. રસપાન કરી જ્યાં પાછી વળી કે ચારુદત્ત તેની પૂંછડી પકડી લીધી, ઘ કૂવામાંથી બહાર નીકળવા લાગી ત્યારે જેમજીવ ગર્ભાવાસથી નીકળે તેમ ચારુદત્ત પણ અંગોપાંગથી છેલાતે દેજખ જેવા કૂવામાંથી બહાર નીકળે અને ઘે ની પૂછડી છોડી દીધી. એ પછી નવકાર મંત્રનું સ્મરણ કરી. આગળ ચાલ્યું ત્યાં તે એક જંગલી પાડે તેને ખાવા ધસ્ય, તે જોઈ ભયભીત થયેલે ચારુદત્ત નાસીને પર્વત પર ચડી. ગયે. તે પણ તેને રસ્તે રેકી ત્યાં નીચે જ બેસી રહ્યો.
અહીં ચારુદત્ત વિચારવા લાગે, અરેરે ! આ જીવતી. જાગતી આફત ક્યાંથી આવી ? નરક જેવા કૂવામાં ત્રણ દિવસ માંડ માંડ કાઢયા, હવે કોણ જાણે ક્યાં સુધી આ બલા. બેસી રહેશે, મેં એવાં તે શું પાપ કર્યો હશે કે ડગલે ને પગલે મેતના પડઘમ વાગે છે. એટલામાં તે એક ભયંકર અજગર કંદરામાંથી નીકળે, તે જોઈ ચારુદત્તના હાંજા ગગડી ગયા, એનું મગજ ભમવા લાગ્યું, એને કાંઈ યુક્તિ ન સૂઝી, પણ પુણ્યયોગે અજગર સીધો નીચે ઊતરી પાડાને જ સ્વાહા કરી ગયે. પછી ચારુદત્ત પર્વતથી ઊતરી વનને પાર કરી એક નગરમાં આવ્યું. ત્યાં ભાનુશ્રેષ્ઠીને મિત્ર રુદ્રદત્તકી વસતે. હતે. તે ચારૂદત્તને જોઈ પિતાની ઓળખાણ કરાવી નિજ ઘરે લઈ ગયે. ચારુદત્ત પણ ત્યાં સુખપૂર્વક કેટલાક દિવસ રહ્યો..
એક દિવસ ચારુદત્ત અને રૂદ્રદત્ત ધનના લેભથી સુવર્ણ ભૂમિ જવા ઊપડ્યા. કેમે કરી વેગવંતી નદી ઓળંગી તેઓ ઢંક